________________
મ. મ. ૮
શ્રી કુમારપાળ રાસ. ટાલ્યાં આઠે કરે, આઠઈ મદ નહી,
ધ માંન ન ધરઈ કહીએ. ૩૮ અનેક ગુણ અરિહંતરે, હું પણિ અનુમે;
એકત્રીસ ગુણ સિદ્ધના સહીએ. ૩૮ ટાલ્યા આઠે કરે, કાયા તસ નહીં;
નહી તસ રોગ વિગરે. ૪૦ આચારજ ગુણવંતરે, ગુણ તરસ છત્રીસ
હું અનુમોદું તે સહીએ. ૪૧ સંવરી ઈંદ્રીય પાંચરે, બ્રહ્મવત નવ વાડિ;
ઓર કષાયને પરિહરઈ એ. ૪૨ પંચ મહાવ્રત ધારરે, પંચ
સુઆચાર;
પંચસુમતિ ત્રિણિ ગુપતિસ્ય એ. ૪૩ પંચવીસ ગુણ ઉવઝાયરે, હું પણિ અનુમો દુ;
ઉવઝાયપણું હિનું સહીએ. ભણતા અંગ ઈગ્યારરે, દસ ચઉ પૂરવા ભણે;
ઉવઝાય અનુમદિઈ એ. ૪૫ ગુણ સતાવીસ સાધુ, મહાવ્રત
આદરાઈ;
પડકાયાને રાખતા એ. ૪૬ દમતે ઈદ્રિય પાંચરે, મધું
ભાખત; કેધ અંસ તેહનેં નહી એ. ૪૭ લાભ નહી લવલેસરે, અને વલી પડિલેહણ;
ભાવ સહિત તે આદરઇ એ. ૪૮ કરણ સીતરી સારરે, ચરણ
સીત્તરી; મુનિ ધરનારે તેને એ; ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org