________________
ઋષભદાસ કવિ કૃત.
આ.
કે.
પ્રણમું તુહ્મ સીમંધરૂજી એ દેશી. પહઈલું વ્રત ઈમ પાલીઈજી, ત્રસને ન કીજરે ઘાત; આરંભઈ જયણું કહીછ, ઈમ બોલ્યા જગનાથ. ૫૮
સુણે નૃપ ધર્મ દયારે હય, આંકણું; દયા વિના ન વલીજી, મુગતિ પહેતા ન કોયલું. પ૮ કમીવાલાદિક કીડલાંછ, કાયા જીવ અનેક; અનુકંપાઈ કાઢતાં, દોષ ન લાગઇ રેખ-સું. ૬૦ જીવ દયા જગિ પાલતાંજી, છુટો ગજ અવતાર, પર ભવિ નર ભવ રાજીએજી, થયો તે મેઘકુમાર. ૬૧ પરદેહી નઈ પડતાંજી, આપ સુખી કિમ થાય;
જીવ કાલસર મારતેજી, સત્તમ નરગિ જાય–સં. ૬૨ બિજુ વ્રત ઈમ પાલીઈજી, મૃષા મ બેલેરે વાચ; નારદ સરગિ સંચર્યો છે, જે મુખિ બેલ્યો સાચ-સે. ૬૩ કુંભરનિદહ સાંભલેજ, મૃષા સમું નહી પાપ
પે પર્વતરાય વસુજી, પાંખ્યો સેય સંતાપ-શું. ૬૪ શેઠ પુત્ર નઈ કારર્ણિજી, ભાખી ફૂડીરે સાખ; પતિ ઈ પાણી ગયુંરે, જે ઉપરાક્યું લાખ-સું. ૨૫ ત્રિનું વ્રત ઈમ પાલજી, જીમ શ્રાવક જીનદાસ; સેવન કઢા સહઈજી લહીજી, તસ્કર ભયા નિરાસ-સુ. ૧૬ અથવા પંચક શેઠનઈજી, સુણો સેય કથાય; જસં અપજસ તે પામીજી, સંણિ પૃથ્વીના રાય–સુ. ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org