________________
૦િ
ઋષભદાસ કવિ કૃત.
આ. કા,
ચઉપઈ. હેમવાણું – આદિખ્યર વિણ સહુકો જમઈ મધ્ય ખ્યર વિણ ઝાઝી ગઈ અંત અખરવિણ કે મમ કરે, તે અબલા ધર્મિ પરિડરે. અર્થ–પાવડી.
૧
ઉપઇ. સન્યાસી ઉવાચ:– સિરિ ઉપનિ કરી જઈ વસી, કૃષ્ણ જલઈ ઝીલઈ ઉલસી; મૂખવિણ જીભા દીસઈ દેય, તેહનું કરિઉં ન લપઇ કેય. ૨ પંડિતજન નઈ આવિઈ કમી, તેહના માર્યા નાવઈ ઠાંમિ; નપુંસકની નારી થઇ, ઉતપતિ તેહની લેઢઈ સહી. ૩
૨ઉપઈ. હેમવાણું – આદિખર વિણ હરિની કથા, મધ્ય ખ્યર વિણ લેવું મિથ્યા; અંતખર વિણ મસ્તિગ જોઈ, તુઝ હરીઆલી એહજ જોય. ૪ અર્થ–લેખ.
ચઉપઈ. સન્યાસી ઉવાચકૂણ સુખી કૂણ દૂખી દીણ. કુણુ ઉત્તમ કુણ જાતિ હીણ; દેવબોધ કહઈ જે તુહ્મ લહ, પૂછીઆનું પડુતર કહે.
૧ અર્થ જ હોય.
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org