________________
- ૧૭૫
મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ.
૧૭૫ હાલ
ઢાલ,
એમ વિપરીતિ પરૂપતા–એ દેસી. નરપતિ નર તેડાવીઆ, ખટ દર્શણ ના નારે;
વાતરે પૂછઈ નૃપ તસ દેવનીએ. ૮૭ એક કહે દેવ નારાયણ, ઈસ બ્રહ્મા નઈ નમીછરે;
ભમીજીરે જીમ ચ્યારઈ નવિ ખાંણિમાંએ. ૮૮ એક કહઈ સસિ સૂર નઈ, નિત ઉઠી નઈ પૂજે રે;
દુજેરે દેવ ન નમીઈ કો વલી એ. ટ૮ હેમસરિ નઈ પૂછીએ, કહુ મુનિવર તુહ્મ સાચું ઈ;
રાચુરે કુણ મૂરતિ દેખી કરીએ. ૧૦૦ હેમ કહઈ સુણે નરપતી, સેય દેવ નઈ પૂરે;
બુ રે દોષ અઢાર જસ વેગલાએ. ૧ કેધ, માન, માયા, નહી, મૂરખપણું નહી જેહમાં રઈ
તેહમાં રે મદ આઠઈ જે વેગલાએ. લભ નહી જસ દેવમાં, નહીં શક નહીં પ્રેમ રઈ;
તેમ રે રતિ અરતિ નિદ્રા નહીએ. ૩ મિથ્યા મુખિ નવિ બોલવું, નવિ પ્રાણીને કાને રઈ;
વાતરે ન કરઈ જે ચેરી તણી એ. ૪ હાસ વિનોદ ક્રીડા નહી, ભય મચ્છર મેં ટાલે રઈ,
ગાલેરે દેશ અઢાર જે દેવના એ. ૫ દેવ અ આરાધી, ગુરૂ નિગ્રંથ સાચો રે;
રાચે રે ધર્મ કહીએ જે કેવલી એ. ૬ જીવ દયા જસ ધર્મમાં, નહીં પ્રાણુને ઘાતો રે;
ના રે સેય ધર્મ તુ આદર એ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org