________________
o
e
s
===
==
=
===
ممممممو میبومحمد
સ્મરણપત્રિવજા ગનિષ્ઠ અધ્યાત્મવેત્તા પરમપૂજ્ય સ્વર્ગસ્થ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વર.
પૂર્વાચાર્યોની પ્રાચીન કૃતિઓને પ્રકાશમાં લાવવાની આપની તીવ્ર જિજ્ઞાસા અને અખંડ પ્રયાસ હતા. અધ્યાત્મજ્ઞાન, વેગ, ઉપનિષદુ, ઈતિહાસ આદિ ગૂઢ વિષય પર આપશ્રીને અનુરાગ હાઈ આપે ગદ્યપઘ શતાધિક ગ્રન્થ સંસ્કૃત, પ્રાકૃત હિન્દી ગુજરાતી ભાષામાં શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રકાશક મંડળદ્વાર પ્રકટ કરાવી ભારત વર્ષને અમૂલ્ય વારસે અર્પે છે.
પૂર્વાચાર્યોની કૃતિઓ પ્રકટ કરનાર અમારી આ સંસ્થા પર આપ નિરંતર કૃપાદૃષ્ટિ રાખી અમૂલ્ય છે સહાધ્ય દેતા હતા.
નિષ્કલંક જ્ઞાનમય વેગી પણ સાહિત્યવિલાસી આપના કવિજીવન ઉપરાંત જૈન ધર્મ અને જૈનસાહિત્યદ્વારની જવલંત ધગશ આદિ ગુણોથી પ્રેરાઈ આ ગ્રન્થને આપશ્રીને પૂજ્ય નામ સાથે જોડી અમે અલ્પાંશે કૃતાર્થ થઈએ છીએ. મન એકાદશી, ૧૮૮૩ો છવણચંડ સાકરચંદજી .
મુંબાઇ. ઈ પ્રસિદ્ધકર્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org