________________
કાવ્યસાગરમાં વિહરી, કલ્લાલેામાં પછડાઈ, સસ્નેહ અનેક માક્તિક એકત્ર કરી, માળા ગુંથી, સજ્જન કંઠ માટે તૈયાર કરી. પણ, માળાને પરિ પૂર્ણ રીતે કંઠમાં સજી તે પ્રત્યે અન્યને આકષવાં, એ કન્ય રસપ્રજ્ઞાનુંજ છે. જેમ કમલને-કાવ્યને વિકસિત-પ્રકાશમાં આણવાનું કાર્ય તે સૂર્યનુંસુજનાનું-પડિતાનુંજ છે. વારિ-કવિ કે સંગ્રાહક તે માત્ર કમલ-કવિતાના પાષ-ઉત્પાદ કે સંગ્રહુજ કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
જીવન.
www.jainelibrary.org