SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩. મુહૂર્ત શત્રુંજય તીર્થની યાત્રા કરવા સંધ સાથે લીધું. તેમાં ૬૮૦૦ સંપતિઓ હતા, અઢાર લાખ ઘોડા, બહોતેર હજાર હાથી હતા. ઠેકાણે ઠેકાણે દેવાલય બંધાવ્યાં અને પ્રતિષ્ઠા કરી. સંઘ ચાલ્યો. દરેક સ્થળે તેની સારી સેવા થઈ. કેટલાક દિવસે વિમલગિરિ-શત્રુંજયનાં દર્શન કર્યો. મુક્તાફળ અને સુવર્ણનાં ફૂલથી ઋષભદેવને વધાવ્યા. સ્નાત્ર મહોત્સવ, સત્તરભેદી પૂજા વગેરે કરી જિનમંદિર પર મહાધ્વજા આપી પુણ્ય ઉપાર્જન કરી રાજાએ મહત કીર્તિ સાધી. મુનિવર રૂપચંદે સકલ જીવને ખમાવી શુદ્ધ હૃદયના પરિણામે આરાધના કરી સર્વ દુષ્કાની આલોચના કરી ચતુર શરણને આદરી -એ રીતે સાત દિવસ સુધી મનશુદ્ધિથી સંખના પાળી આપું પૂરણ કર્યું અને તે સ્વર્ગે સિધાવ્યા. ડાભવમાં તે મુક્તિને વરશે. રજા આ મુનિને નિર્વાણ મહોત્સવ વિમલગિરિપર કરી સંઘને લઈ ગિરનારપર નેમિનાથજીનાં દર્શન-યાત્રા કરવા પરવર્યો. ત્યાં પૂજા ભક્તિ કરી સંઘસહિત નિજનગરીએ રાજા આવ્યો, ધર્મ ઉદ્યોતનાં કાર્ય કરી પ્રતાપી રાજ્ય ચલાવી વિક્રમ સ્વર્ગસ્થ થયે. રૂપચંદની ત્રણ સ્ત્રીઓએ સાધ્વી તરીકે શુદ્ધ સંયમ પાળી જીવન પૂર્ણ થયે સુગતિ સાધી. (વિક્રમ અને સિદ્ધસેન દિવાકર સબંધી વિશેષમાં પ્રબંધ ચિંતામણિ, ચતુર્વિશતિ પ્રબંધ, પ્રભાવક ચરિત્ર વગેરે જેવાં.) આ પ્રમાણે શ્રવણસુધારસ નામને રૂપચંદકુમાર રાસ કવિએ ઉલ્લાસથી પૂર્ણ કર્યો. નળદમયંતી રાસને સાર સાક્ષરશ્રી ડાહ્યાભાઇ પીતામ્બરદાસ દેરાસરીએ ઉપોદઘાતમાં આપે છે તેથી તેને પુનરાવતાર કરવાની જરૂર નથી. તેમજ શત્રજયઉદ્ધાર રાસ પિોતેજ સાર રૂપ હેવાથી તેના સારની આવશ્યક્તા જણાઈ નથી. ઉપસંહાર આ રીતે ઈ. સનના સત્તરમા સૈકામાં અને વિક્રમ શતક અઢારમામાં થયેલા-જૈનેતર ગૂર્જર કવિઓ નામે અને, પ્રેમાનંદ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy