SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવતમાં ત્રણ ગુણની આવશ્યક્તા બતાવી છે–short-ness, sense and salt--' અર્થાત કહેવત સંક્ષિપ્ત હેવી જોઈએ, અર્થ ભરી લેવી જોઈએ અને એમાં મીઠું લેવું જોઈએ. જેના શબ્દના વાણીતાણું ઘટ્ટ ન હોય પણ ફીસા હાય, જેમાં અર્થ કસદાર ન હોય. અર્થાત જેમાં જીવનને વિશાળ અને ઊંડો અનુભવ ઉચ્ચારાતે ન હોય, અને જે મોળી હોય, તેવી વાણું કહેવતરૂપ બની શકતી નથી. વળી કહેવત લોકપ્રિય થવામાં, સહજ ઝડઝમક અને અનુપ્રાસ, તેમજ મનુષ્યસ્વભાવની મનહર મૂર્ખતાનું પ્રદર્શન પણ સાઘકારી થાય છે.” (વસત સં. ૧૮૬૭ આશ્વિન, પૃ. ૨૮૬). કવિએ વાપરેલી કહેવત નીચે પ્રમાણે છે;– ૧ જિણ સુવર્ણ તૂટે કહ્યું, કહે શું કીજે સેઈ સુવર્ણ ૨ નવિ ખીજવિયે જે રાઉલાં, તે છોરૂ માડિયાં ભલાં, ૩ ઈસુ ખેપે હું પરણિશ નહીં, પ્રાણે પ્રીતિ ન હવે સહિ, ૪ ગહિલી પરગટ કિમ પરણિયે, શુંકીને શી પરે ગળજિયે. ૫ કિટ ઝાળજ સેને તણી, જળમાંહિ નાખી જે શ્યા ભણી? ૧૫. પૃ. ૩૮ ૬ લાલચ પુરૂષ કરે અમ ભણી, દૂર રહે તે થાય રેવણી, • પર પૃ. ૪૩ ૭ નાયકે હા પાડી તેહશું, વહાલું ને વૈદ્ય ઉપદિશું. ૬૧ પૃ. ૪૪ ૮ પોકળ હાથ એ જેહને, લેક સહુ કિંકર તેહને ૧૭ પૃ. ૪૮ છે આગે સેનું ને સરહું, એ ઊખાણે દેખ. ૩૪ પૃ. ૫૪ “જેને હાથ પોલે, તેને જગ ગોલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy