________________ 632 શ્રીમાન જિનહર્ષપ્રણીત. લેક કરે આંબિલ બિહંતા, આવ્યા નેમીસર વિહરતા; સમવસર્યાસ્વામિ ગિરિનાર, સુરનર મિલીયા તિહાં અપાર. 6 આવી કૃષ્ણ નમ્યા અને પાય, મેહ વિદ્રાવણવાણી સુણાય; શાંબ પ્રદ્યુમ્નાદિક સુકુમાર, જીન પાસે લીધે વ્રતભાર. 7 રૂકિમણી જાંબુવતી બહુરાણી, બીજી પિણિ યાદવ ધણીયાણી; સંયમ લીધો બીજી નારી, શ્રાવકપણે ધર્યો સુવિચારી. 8 પૂછે પ્રભુને કૃણ તિવારે, મુજ નગારી ક્ષય હસ્ય કિનારે; સ્વામી કહે અંત વછ (૨)બાર, રૂઠે દહિસ્ય અગનિકુમાર. 9 તે સુણી કૃષ્ણ થઈ દલગીર, નિજ નગરી આવ્યું અન્યત્ર પ્રભુજી કી વિહાર, ટાલણ મિથ્યામત અંધાર. 10 કૃષ્ણાદેશે સહુ નરનારી, ધરમ વિસેસ કરે સુવિચારી; અસુર દ્વીપાયણ તે પિણિ તામ, નિજ અવકાસ જોવે તિણિઠામ. 11 બાર વરસને અંતે થાકા, તપ કરતાં સગલાઈ પાકા, મઘમાંસના થયા આહારી, સલાહી થયા સ્વેચ્છાચારી. 12 છલ દેખી તે અગ્નિકુમાર, નગરી બાલણ થયે તૈયાર; વયે પૂર તૃણ કાઠે ભરી, બાહ્યલેક પિણિ માહે ધરો. 13 આહીર કુલ કેડી છે સાકિ, દ્રાસસતિમાંહે એ પાઠ ભેલા કીધા સહુ એકત્ર, અસુર દીપા અગનિ વિચિત્ર. 14 અળતાં માણસ કરે આક્રંદ, મહેમાં આલે અમંદ; જઈ ન સકે મુકે નિજપ્રાણ, બલવેમ્ભધન કેઈન ત્રાણ. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org