________________
૧૮
સમાપયા
અમ્હે તાગ્રતેશે
વિડ
મહુપતા
કરતાં
સમર્યું મહાણુ અમે
મલપતા
કરમાં
સ્વયં શ્રીજિનહુષ ના મેાતી
તેમના અક્ષર અને વિત્તયાં લેખન શૈલી
Jain Education International
હરાવત
તહતીતકાલ
તરૂણા મસક્રીનરે
કીધા, કર્યાં.
તુલ્ય શુદ્ધ અક્ષર છે. નાળે લખવુ હૈાય તે તે સમયમાં બાળરૂ એવુ લખતાં. લખવાના ઠેકાણે વિસ્તત્ત્વ, એમ પેાતે સ્વહસ્તલિખિત પ્રતિમાં લખે છે. તે વખત લખવાની પદ્ધતિ સબંધી કેટલાક
શબ્દો નીચે પ્રમાણે આપવામાં આવે છે. રહ્યો ને બદલે રઘુક करावीयो ने पहले करावीयउ
हीडे ने पहले हीयडइ
मुजने ने महले मुजनइ
ग्रन्थो ने ही ग्रन्थउ
ગ્રહણકર વહેરાવત
તકાળ.
તક્ષ્ણાવસ્થાપણુ મસી સમાન
સમો ને બદલે સમરુ नवमे ने पहले नवमइ रचीयो ने महते रचीयउ ઇત્યાદિ
તેમને ગૂર્જરભૂમિમાં વિશેષ વિદ્વાર હતા એ તેમના બનાવેલા ગ્રન્થામાં જ્યાં જ્યાં ગ્રન્થા ા તેનું નામ ગુજરાતમાં વિહાર આવવાથી સિદ્ધ થાય છે. અમદાવાદ-પાટણુમાં તેઓનું વિશેષ રહેવાનુ થતુ હતુ તે તેમના રચેલા ગ્રન્થાથી સિદ્ધ થાય છે. મારવાડમાં તેમના વિહાર હતા. શત્રુજયરાસમાં તેમણે ઘણી મારવાડી દેશીઓના રાગેાનું અનુકરણુ કર્યું છે તે મારવાડમાં વિહાર વિના તેમજ દેશદેશની રાગ રાગણીવાલી દેશીઓના શેખ, અને પરિચય વિના બની શકે તેમ નમી.
For Private & Personal Use Only
www.jainelibrary.org