SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સમાપયા અમ્હે તાગ્રતેશે વિડ મહુપતા કરતાં સમર્યું મહાણુ અમે મલપતા કરમાં સ્વયં શ્રીજિનહુષ ના મેાતી તેમના અક્ષર અને વિત્તયાં લેખન શૈલી Jain Education International હરાવત તહતીતકાલ તરૂણા મસક્રીનરે કીધા, કર્યાં. તુલ્ય શુદ્ધ અક્ષર છે. નાળે લખવુ હૈાય તે તે સમયમાં બાળરૂ એવુ લખતાં. લખવાના ઠેકાણે વિસ્તત્ત્વ, એમ પેાતે સ્વહસ્તલિખિત પ્રતિમાં લખે છે. તે વખત લખવાની પદ્ધતિ સબંધી કેટલાક શબ્દો નીચે પ્રમાણે આપવામાં આવે છે. રહ્યો ને બદલે રઘુક करावीयो ने पहले करावीयउ हीडे ने पहले हीयडइ मुजने ने महले मुजनइ ग्रन्थो ने ही ग्रन्थउ ગ્રહણકર વહેરાવત તકાળ. તક્ષ્ણાવસ્થાપણુ મસી સમાન સમો ને બદલે સમરુ नवमे ने पहले नवमइ रचीयो ने महते रचीयउ ઇત્યાદિ તેમને ગૂર્જરભૂમિમાં વિશેષ વિદ્વાર હતા એ તેમના બનાવેલા ગ્રન્થામાં જ્યાં જ્યાં ગ્રન્થા ા તેનું નામ ગુજરાતમાં વિહાર આવવાથી સિદ્ધ થાય છે. અમદાવાદ-પાટણુમાં તેઓનું વિશેષ રહેવાનુ થતુ હતુ તે તેમના રચેલા ગ્રન્થાથી સિદ્ધ થાય છે. મારવાડમાં તેમના વિહાર હતા. શત્રુજયરાસમાં તેમણે ઘણી મારવાડી દેશીઓના રાગેાનું અનુકરણુ કર્યું છે તે મારવાડમાં વિહાર વિના તેમજ દેશદેશની રાગ રાગણીવાલી દેશીઓના શેખ, અને પરિચય વિના બની શકે તેમ નમી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy