________________
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૧૬૭ નમીયા નરપતિનાં દરેક સ્ત્રી લહે દેખી
આણું દેરે. પુ. ૧૧ સેવે સુર વિદ્યાધારરે, જેહના ગુણને નહી પાર રે; જસ પસ ભુવન મજારે, ઉતાર્યો અરિ અહે
કારે. પુ. ૧૨ ભરતાદ્ધના સુખ માણેરે, સપ્તમ ખંડ પૂર્ણ
વખાણેરે; બત્રીસમી એ થઈ ઢોલારે, છનહષ કહે સુ
વિસારે. પુ. ૧૭ સર્વ ગાથા ૧૦૫૭
ईति जिनहर्ष विरचिते श्री शत्रुजय महात्मय चतुष्प बंतर्भूत श्री रैवताचल महात्म्य पांडवद्युत रमण वनवास भ्रमण संग्राम वर्णनो नाम सप्तमः खंड संपूर्ण मेव ॥ ७ ॥
દુહા. નેમિનાથ પ્રણમ્ સદા, સુરનર અસુર નમતિ; યેગીશ્વર ધ્યાવે સદા, પ્રાકમ અતુલ પતિ. ૧ પ્રભુના ચરણ નમી કરી, ધરી સુભકિત અખંડ; શત્રુંજય મહાભ્ય રાસને, બેલિસિ અષ્ટમ ખંડ. ૨ હિવે નેમિ જનજગત પ્રભુ, દેહતણે ઉપમાન; સુરપતિ પણિ કહિ ન સકે, સુંદર રૂપ નિધાન. - ૩ જે પ્રભુને કેઈ નથી, સગપણને પ્રતિબંધ તે પણિ કેશવ, સુરમે પ્રેમ પ્રીતિબંધ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org