________________
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
કુણુ કહે કાશ્યપ રત્ન તું, કમ આવી ઈષ્ણુ ઠામરે; વ. કેહની પુત્રી કહાં વસે, સ્યુ. તાહરા કહે નામરે. વ. ૨૨ અથવા મુજ પુન્યે કરી, ઇંદ્ધાં આવી ગુણગેરે; વ. કણું પવિત્ર કરી માહુરા, વચનામૃતસુ સ્નેહુરે. વ. ૨૩ કઈક આવી તેતલે, નૃપ નૃપ આંગલિ આંગલિ તત્કાલરે; વ. વચન કહે સુણ રાજવી, એહના ચરિત્ર રસાલરે. વ. ૨૪ વિદ્યાધરપતિ જન્તુની, પુત્રી એ ગુણખાણુરે; વ. કલાચાય પાસે ભણી, શાસ્ત્ર કલા સહુ જાણુરે. વ. ૨૫ અનુક્રમે ચાવન પામીયે, ગંગા નામે એહરે, વ. તાત ઉછ‘ગે એકદા, એડી અધિક સનેહરે વ. ૨૬ ચારણુ શ્રમણ જ્ઞાની તિહાં, આવ્યે કાઈક તામરે વ ડે. ખડે અગ્યારમી, ઢાલ થઈ અભિરામરે. વ. ૨૭
સર્વ ગાથા ૩૬૩.
૪૦૨
દૂહા.
જહુ નૃપતિ મુનિને નમી, આસણુ દેઈ તાસ; કાણુ થાસે વર એહના, પૂછે પૂજ્ય પ્રકાશ. ત્યારે મુનિ કહે ભૂપતિ, શાંતનુ ગંગાતીર; મૃગયા રમતા આવસ્યું, તે થાસે વર વીર. ખેચર એહુવુ` સાંભલી, 'દિત મુનિ ગયા તેહ; ગગાતીરે જન્તુનૃપ, મણિગૃહ કીધા એહ. ખાલા પિતુ ભાદેશથી, ઇડાં રહે નિશિખ્રિસ; આરાધે
ગ`ગાતટે,
આદિનાથ
જગદીસ.
Jain Education International
For Private & Personal Use Only
૧
3
www.jainelibrary.org