________________
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૩૮૩
સર્વગાથા, ૧૫૫,
દુહા. ચર તણી નહીં વારતા, પુરજને પીડન કાંઈ નિજનિજ ધર્મ કરે સહુ સહુ થયે સુખદાઈ. ૧ માતપિતા માર્યા હતા, તેહને શોક અપાર; જીનમંડિત પહથી કરી, તેહને પાપ સંભાર. ૨ દુઃખ ભાંજે દુખીયાતણ, વિધિ પૂજે ગુરૂદેવ; રાજ્ય કરે પણ મન ડરે, દુર્ગતિથી તે નિતમેવ. ૩ નિજ અનુજને આપીયે, યુવરજાપદ રાય; મિત્ર જે દેશાંતરી, કીધે ભંડારી જાય. બહિરઉદ્યાને અન્યદા, જિન પૂજન ગ રાય; ખેચર દેખી પૂછીયે, કિહાંથી આ ભાય. તે કહે સાંભલ રાજવી, શત્રુંજય ગિરિનાર, નમસ્કારી જીનવર ભણું, ઈહાં આવ્યે ઈણિવાર. ૬ તેહનાં વચન સુણ કરી, રૈવતજીન સંભાર; ધિગજનમ એમ ચિંતવે, વીસા ઉપગાર. ૭ રાજ્યઅનુજ જયસેનને, દેઈ ભીમ નરિદ; રિદ્ધિયુક્ત પરિવારનું, ચાલ્યા ધરિ આણંદ. ૮
ઢાલ–હરિણી જવ ચરે લલના, એ દેશી ૬. અનુક્રમેશત્રુંજય જઈસુમને,મને પૂજ્યાઆદિજીણુંદ
સુરવર સાંભલે, સુમને અષ્ટબ્લિકા ઓચ્છવ કરી, સુમન, સુમને હે
ગયા ગિરિનાર ગિરિક. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org