________________
શ્રીશત્રુંજયતીર્થરાસ.
થિંગ જીવિત એ માહરી, ધિગ જનમ માનુષ્ય; ગિ દૈવ વિલવે ઈસ્યું, મૂ ́િત પડે પ્રત્યક્ષ. તુમુલ રાવ તેહના સુણી, નાવક નર મિલીયાહ; સીત વા વીજી કરી, મૂર્છા ભંગ કીયાહુ. લહી તામ તિણુ ચેતના, તેહને ભાષે એમ; પડ્યા રત્ન મુજ જલધિમાં, ન રાખેા જોઊ તેમ. મિત્ર જેહ દેસાંતરી, તેણે પ્રતિખાધ્ય તાસ; કહાં રત્ન કહાં જલધિના, મકર હવે વિખાસ. ઢાલભાઈ ધન સુપનતુ ધન જીવી તેરી આસ એહનીપ હવે સોગ મ કર બાંધવ ધીરજ ભજી ચિત્ત, તુજ રતન ઘણુાહી થાસે જો હું મિત્ત; અથવાલ્યે માહુરી રતન એહ ગુણવંત, રૈવતગિરિછે અદ્યાપિ પૂરવસે... ખંત.
એવુ* સુણી મિત્ર વચન ધીરજ મન આણી, સા યર ઉલ્લઘો પામ્યા તટ કહે વાણી; ચાલા હવે જઇએ રૈવત ગિરિ ભેટવા, એ જણ ચાલ્યા નિજ ભાવથી દુઃખ મેટવા. ૨ પથી ચાલતાં રત્ન સ`ખલ ચારે લીધે, નટલે પૂર્વ કૃત કમ અશુભ જે કીધા;
પુલીયા સ`ખલ વિષ્ણુ વસન વિના નિરાહાર, આગલી જાતાં પથી દિઠે એક અણુગાર. અહુ ભક્તિસુ" ભાવસુ નમિયા મુનિવર પાય, સમતા સાગર નિરખી નિમ લ કાય;
Jain Education International
For Private & Personal Use Only
૩૭૯
www.jainelibrary.org