________________
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૩૬૯ પંચપરમેષ્ટી નવકાર ઉચરી, ભાવ સહિત તેણિ વાર; પડવા માંડે છે પરતક્ષિ જેતલે, સેઠે જલધિ મજાર ઈ. ૧૦ તેતલે સૂડોહો કયાંહીથી તિહાં મુખ છબિ કુસમ પલાસ; પાંખ વિરાજે નીલી જેહની, આવી કહે નર પાસ. ઈ. ૧૧ કાંઈ વ્યવહારી હે બાલ મરણકરે, જીવિત કહું ઉપાય; સાંજલિમાહરહે વચન આદર કરિ, સહુની આ પદ જાય. ઈ ૧૨ શુક મત જાણે છે તે મુજને સહી, પંખી કેમલદેહ. હું ઈણ ગિરિને હ વાસી દેવતા, મુજને તું જાણે હ. ઈ. ૧૩ તુમ સહુ કેરે હો મરણ નિવારવા, કહેવા જીવિતે પાય; હું ઈહા આ એટલે કારણે, સાંભલિતું ચિત્ત લાય. ઈ. ૧૪ તુમ માહે કઈકહો નિજ મૃત્યુ આગમી, જલધિ તરીને જાય; એણે ગિરિ શિખરે હે કૃપા હીએ ધરી, સાહસીક જે થાય. ઈ. ૧૫ તિહાં કિણિ જઈને હે ભારડ પંખીયા બેઠા ઉડાવે; તસુ પંખવાયે હે સહુ માણસ ભણી, જીવીત આપે તેહ. ઈ. ૧ સાંજલિ તેહને હ વચન સુહામણે, એહ ઈશ્વરદત્તક પૂછ્યા વાહણના હે સઘલા લેકને, કેઈ જાઈ ધરિ સત્ત ઈ. ૧૭ લેભ દેખાડે હે સેઠે ધન તણે, તીન શતકદીનાર; માંગી તિહાં પહતો હે અબ્ધિતરી કરી, ચઢિયે
ગિરી તેણિવાર. ઈ. ૧૮ તેણે ઉડાયા હે ભારપંખીયા, વાયુ પ્રગટ થયે તામ; ક્ષણમાં મૂકાણેહો પ્રવાલ આવર્તકી,નાવ ચલી થયે કામ. ઈ. ૧૯ ભીમસેન સૂતેહે હવે તિણિગિરિરા,મનમે ચિંતે એમ કારણ પૂછયે હે નહી જીવીત તણે, પહેલી સુકને તેમ. ઈ. ૨૦ ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org