________________
૩૬૨
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
હવે મહાવીર જીણુંદને, પ્રણમી ત્રિદશાધિશ કરજેડી બહુ ભક્તિસું, પૂછે ધરી જગીસ. મુજ ઉદ્ધાર કરવા ભણી, શત્રુંજયની વાત મુખ્ય મગ આશ્રિત કહે, મુજ આગલિ જગ તાત. એ પર્વતનાં શ્રગ છે, અષ્ટોત્તર શત્ત ઈશ; જે ભાખ્યા તે અંતથી, પ્રેમાન એકવીસ. ૪ તે માંહિ પણ જેહને, અધિકે મહિમા થાય; તેવાંછું સુણવા ભણું, ભાખે શ્રીજીનારાય. જીણું સુણતાં નિ હવે, સર્વ પાપ પરિહાર; મહંત પ્રસન્ન હુઈ, ભાખે જગ હિત કાર. ૬ શક વચન અવધારિને, ત્રિભુવન નાયક તામ; સહુ પ્રાણીને હિતભણી, મિષ્ટ વાણું કહે આમ. ૭ સાંજલિ શક મટેછે, રૈવતગિરિ અભિધાન; પંચમ ગસિદ્ધાદ્રિને, દાયક પંચમ જ્ઞાન. ૮ ઢાલગર કેણુને કેરાયા કે નંદજીના લાલરે એ દેશી. ૧ ભક્તિ દાન તિહાં કિણિદીએ કે, સુણસુર નાથ; ઉચિત્ત દયાદિક મન આણુને કે. . આપે સગલા સુખ સંસારી કિ. સ. ઈહ ભવપર
ભવમાં હિતકારી. કિ. સુ. ૧ એતે ભવર ભમતાં જેહ ઉપાયક સુ. પાતક
પિંડ તરત ગિલ જય કિં. સુ. પુન્ય દીવાકર કિરણ દીપ યકે સુ. ક્ષણમાં માખ
ગુની પરિથા કિ રુ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org