________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૩૩૧ નારદરૂષિનાં વચનથી, મરૂત્વ નૃપને યાગ; હિંસામય મેલાવીયે, દયાવંત મહાભાગ. ૭ દુલંઘ નગરે સધિયા, ઈદ્રતણે દિક્ષાલ; કુંભકરણ પરમુખ ગયા, આજ્ઞા લઈ ભૂપાલ. ૮ ઢાલ–મેરા સાહિબા હે શ્રી શીતલનાથ કે. એદેશી. ૮ આશાં લીધે વિદ્યા પરભાટ વડે, વપ્રાગ્ની ભય તિણુકીયે; નિજપુરથી હે સે એજનમાંનકિ, નલ કુબરકૃપ
નિરભી. ૧ દેખી પણ નસકે, સનમુખકે કુંભકરણદિકરાજવી; આવીને હા રાવણને નામિકે. વાત સહુ તેહનીચવી. ૨ દશક પાવક પ્રાકારકિ, તિણિ વિદ્યાઓ સહરી; પુર દુલ ઘેલીઓ કાલાક, ચકસુદર્શન ધનુધરી. ૩ તિહાં નિણિ હીજ દેત્ર નગરી નાથકિ થાપી
તેહની હવે પ્રિયા પરનારી હે જાણું અણુભક્ત કે, રાવણ દીધી પરકીયા. ૪ દશમુખ સુહે ધરતી અનુરાગજિં, નલ કુબેરની કામિની; આવીને હા આસાલીની તામકિ, વિદ્યા દિધી કામની. ૫ વૈતાઢયે હે હવે રાવણ સિન્ય કે, રથ પર પુર વીટીયે; તસુસ્વામી છે કે પાકુલ ઇંદ્રકિ, યુદ્ધ કરવા સજ થયે. ૬ તે વેણુ હે કુંજર આરૂઢ કે, વિદ્યા શસ્ત્ર વર્ષણ કરે; ગિરિ ક હેસાયર કલેલ કે, ઉછલીયા સ્વર્ગારે. ૭ આપણને મહેમા વૈર કે, સિન્ય હણી જેસા ભણી; રુદ્ધ કરવા હે આપણનેગ્ય કે, શત્રુને કહે લહાણી. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org