________________
શ્રીશત્રુંજયતીર્થરાસ.
"
વામ ચરણ અગૂઢા ચાંપ્યા, વાલિ મુનીશ્વર ત્યારે; અષ્ટાપદ - ગિરિવરને માથે, પીડિત થઈ અપારે ૬. ૧૧ રાવણુ ગાત્ર મકાતતક્ષણુ, મુખે રૂધિર નાખત; ક્રીન પરે વિરાચે એહુને, વિશ્વને દુઃખ લહુત. ૪. ૧૨ તેની દીન આરાતિ સુણીને, કૃપા માણિ મુનિ વાલી; વિરમ્યા તુરત સીખામણ દીધી, ક્રોધ વિના સુકુમાલી ૬. દશમુખ નીકલી વાલિ સધાતે, ચરણે નમી ખમાયે; ભરતેસરના ચૈત્ય કરાયેા, તિહાં જીણુ પૂજશુ આવે. ૬. ૧૪ wતેરસું છનવર ભકતે, પૂજા ભટ્ટ પ્રકારે; નૃત્ય કરે મદિરમાં રાણી, પાતે વીણા ધારે. ૬. ૧૫ તાંત તિહાં તૂટી વીણાની, ભુજની નસા લગાઇ; રંગ સુરંગમાં ભંગ ન પામ્યા, દેખા એ ચતુરાઇ. દા. ૧૬ તિણ વેલા તિહાં ધરણેન્દ્ર આળ્યે, તાસ ભક્તિ આકરષ્યા; માગિ ૨ વર તુ' મુજ પાસે, જીન ગુણગાતાં હરષ્યા. દ. ૧૯ અર્હિંત ભક્તિ સદા મુજ ુચા, અક્ષય અહિ પતિ સ્વામી અમેઘ વિજયા શક્તિ દેને, વિદ્યા ગયેા સુર કામી. ૪. ૧૮ સહુ જીજ્ઞેસર નમસ્કરીને, નિત્ય લાક પુર જાઈ: રત્નાવલી પરણીને આવ્યે, લકા થઈ વધાઈ. દ. ૧૯ ઘાતી કમ' ક્રીયા ક્ષય ચારે, પામ્યા કેવળ જ્ઞાન; સેવા કરે સુર અસુર જેહની, અનુક્રમે લત્થા શિવ થાન. ૪ ૨૦ ઢાલન શિખા વિદ્યાધર કેરી. પુત્રી તારા નામે; રાય સુગ્રીવ સાદરસુ પરણ્યા, પુન્ચે સહુ સુખ પામે. ૪. ૨૧ તારામુનિતિ સુખ ભોગવતાં, સુગ્રીવ તણે સુત આયા. ગઢ જાયા નદ. એ નામે, માતપિતા સુખ પાયે, દ. ૨૨
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org