________________
શ્રી શત્રુંજયતીર્થરાસ. ૩ર૩ ઉસ કારણ પૂછી, તે કહેસિંહ કરણ ઈહાં રાજી, જીણ લહે સમકિત ધર્મ સુહામણએ. ૨૯ જીન દેવ સાધૂ ગુરૂ વિણ કદા, બીજાને તમે નહી મુદા, વ્રત સદા પાલે ઈણ પરિ આપણેએ.
૩૦ તિણિ સાંભલિ એહ વ્રત લિયે, રાજા સોં હૈદર
" કેપીએ. અલ કીયે તે રાજા નાસી ગયેએ.
૩૧ પાંચમા ખંડનીએ પાંચમી, જીનહર્ષ ઢાલ સમી, મનગમી સુણતાં મન હરષિત થયે એ.
| સર્વગાથા ૧૭૪
હા.
Rણ
દેશદ્વસ કારણ સુર્ણ, નર લક્ષ્મણ રામ; સીખ દીધી તે નર ભણી, સુખે રહ્યા તિણ ઠામ. ૧ બે ભાઈ કિહાં એક ગયા, નભ વાચારી મુનિ દેઈ; અખ્યા પ્રતિ લાભ્યા તાદા, સીતા હર્ષિત હોઈ. ૨ પયસુગધ વરસાવી, દેવાદરસું તામ, પંખીજટાયુ આવ્યા તિહાં, ગંધ લેવાને કામ. ૩ ધર્મોપદેશ મુનિવર દીયે, જાતિસ્મરણ તાસ, તે પંખોને ઉપને રા સીતાને પાસ. શ્રી જનધમે થિર કરી , તે બેને મુનિરાય; શાશ્વત જીનવર વાંદિવા, મે ઉડ્યા જાય. ૫ રાક્ષસ દ્વીપ લંકા હવે, વારે અજીતજીને; ઘન વાહન નામે થયે, રાક્ષસવંશ નરેસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org