________________
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૩૧૧
સુરતરૂ કુસુમ માલા ગલેરે, મુકુટ વિરાજે શિરે, પેટીમાંહિ પેખીઆરે, પાર્શ્વનાથ જગદીસરે. સં. ૧૨ પરમ પ્રમદ હિયે ધારીરે, ફરસી ભુમિ પંચાંગરે; રાજા પ્રભુ ચરણે નરે, આણું મન ઉછરંગરે. સં. ૧૩ સીચી આનંદામૃતેરે, રેગ ઉરગ વિષ ઝાલરે, નાઠી નૃપને દેહથી રે, તષ થયે તત્કાલરે. સં, અર્ચાિ અર્ચા ભકિતસુરે, થાપી નૃપ નીજ ગેહરે, રતન સારસુ બેસીનેરે, ભેજન કર્યા સનેહરે. સં. ૧૫ પાર્શ્વનાથ પુજા થકીરે, નૃપના ક્ષય ગયા રેગરે; નગર ઉપદ્રવ સહુ ટલ્યારે, સહુને સુખ સગરે સં. ૧૬, નિજ નામે રાજા તરારે, અજય ગ્રામ ઈણ નામરે; થાપી પર જીણુંદરે, કીધે પ્રાસાદ સુઠામરે. સં. ૧૭ પાર્શ્વનાથ, સાસન ભણી, રાય દીયા દસ ગ્રામ, ગ્રામ એક અચંક ભણીરે, દેઈ રાખે તામરે, સં. ૧૮ પિતે રાય પુજા કરે, અનવરની ત્રણ કાલરે; તાસ પ્રભાવે રાયને રે, લક્ષમી વૃદ્ધિ વિશાલરે; સં. ૧૯ હવે સોરઠ નૃપ કુલ તણે રે, ગિરિ દુર્ગપુરથી
આઈરે, વજ પાણી ગેત્રી ભરે, મિલીયે ઘણે ઉછાહિરે. સં ૨૦ અજય પણ બહુ પ્રીતશું રે, બહુ દેશાદિક દાનરે; મા શેત્રીને ઘણુંરે, રક્ષક તીરથ થાયરે, સં. ૨૧ વજ પાણિ આગ્રહ કરી રે, રઘુનંદન લેઈ સાથરે; શ્રી ગિરીનારે આવીયારે, નમવા શ્રી નેમિ નાથ રે. સં ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org