________________
શ્રીશત્રુ...જયતીર્થરાસ,
રિષભજીનેસર સાવનવાન્, ચરણ કમળ નમીયા સુપ્રધાન; ભવસાયર તારણ એહાજ. આ. ઉલ સતીભક્તે મન ર'ગ, નિજ શકતે આણી ઉછર’ગ; અનત ગુણે ભરીયા જગદીસ, તિહાં ગાવે તેનાં નિશદિસ, મે રાત્રુજય રહ્યા સગલા સાધ, તીરથ સેવા કરે ભાવ અગાધ; મા. દ્રાવિડ આકિ મુનિ ગુણુગાહ, માસ ખમણ કીધા મન ઉછાડુ. મા. ૩ જ્ઞાની વિદ્યાધર મુનિતેડુ, ખીજાઇશ કેડિ મુનિ જે; મે. એહવી શિખામણુ ઘે તાસ, કરવા તેના કર્મના નાસ. મા. કમતા ક્ષય નિશ્ચય હાઈ, મે.
૪
તુમે ઈંડાં રહેા મુનિવર સહુ કાઈ,
તીર્થ પ્રભાવે કેવલ જ્ઞાન, પામી તુમે હિંસા વિ ચલ થાન, મે. પ એહવા તેડુને દઈ ઉપદેશ, એ મુનિ વિચર્યાં દેશ
વિદેશ; મે. તે દ્રાવિડ આદિક મુનિરાય, માસખમણ તપ કરે તિણિડાય. મા. નિયામણુ કીધ મનરંગ; મે.
તપથી ણિ થયા સહુ અગ,
લાખ ચારાશી જીવ ખમાવી, ત્રિકરણ નિર્દેલ ભાવન
Jain Education International
૨૫૭
ભાવી. મા. ૭
For Private & Personal Use Only
www.jainelibrary.org