________________
૨૨૮
શ્રીમાન જિનહર્ષપ્રણત સર્વગાથા, ૬૧૧.
-
દૂહા.
ભરત વિનતિએ આ, શેક સહિત નરરાજ; નયણે જલધારા વહે, ન ગણે કેહની લાજ. તાત હા તાતજી, વાત ન કીધ યુકિત; મુજ મેલ્હી સંસારમાં, પિતે પહેતા મુક્તિ. ગીતે ચિત્ત લાગે નહી, કવિતા રસ ન સુહાઈ અભિરામા રામતણ, વિભ્રમ ના દાઈ આનંદ નહી નંદન વિષે, ચંદન અંગ અંગાર; પાણી વિષે જાણું તર્યો, ત્યાં સરસ આહાર આસન સયન વાહન વિષે, ચિત ન લાગે જામ; પ્રભુને નિસિદિન ધ્યાવતે, સચિવ વચન કહે તામ. જેનપિત સુર મેરૂગિરિ, પ્રગટી કીયે આચાર, સંતેષી પરજા છણે, યુગલા ધર્મ નિવાર. પ્રગટ ધર્મ જેહથી થયે, ઉજજલ જસ ચારિત્ત જ્ઞાન સ્થિતિ કીધી પ્રગટ, તેહને શેક ન માનિ. તે સ્વામિને સ્તવે સદા, કરિ પૂજા નિત ભક્ત; તેહને ચિત્ત થાપી કરી, વસુનાથ દુઃખ વ્યક્ત. ચિંતા તજીપ્રતિબોધ ભજી, પ્રભુ ગુણહિંયડે ધારી;
ઉત્તમ પદ પામ્ય જણે, તિનું મોત નિવારી. ૯, હાલ–સુંગકલ કરી લાલ ગાઠિગદિલી સાર્ બૂરી મારી— નણંદ હઠીલી લલપે સેદાગર લાલ ચલણ નહેસું.
એ દેશી. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org