________________
શ્રોશગુંજતીર્થરાસ. ૧૮૯ તિર્થ પાસે જે રહે એ, ધન્ય સોરઠના લેક; ભંડાર સુકૃત ભરે એ, નિત નયને અવેલેક. ભ. ૨૨ જે દેખે પુંડરિકને એ, ઉજવલ પુંડરીક જેમ; પાતક પંકતે તજે એ, પુન્ય પવિત્ર ધરિ પ્રેમ. ભ૨૩ ચક્રવર્તિ એહવે કહીએ, સિંધુર બંધ ક્ષતામ; ઉતરિગણધીશને એ, પાય નમે ગુણ ગામ. ભ. ૨૪ રેલીયાયત રાજા થયે એ, કહે અનહુષ સુરગ; છડી ત્રીજા ખંડનીએ, ઢાલ કહી મન રંગ. ભ. ૨૫
સર્વ ગાથા. {૯.
દૂહા. એ પર્વત કિમ પૂજીએ, ક્રિયા કિસી ઈહાં હેઈ એહવે પૂછયે ચક્રધર, આ તિહાં સક જોઈ. અવધિ જ્ઞાની જાણું કહે, ભરત ભણી સુરરાય; રાજન ગિરિ દેખી કરી, નમસ્કરીયે ચિત્તલાય. જે નર દીયે વધામણી, એ તિરથની આય; જે જે તેને દીજીએ, પુણ્ય લ ણ તે થાય. સેવન રતન વધાવીએ, ભાવે એ ગિરિરાજ; ગીતા નાટય આગતિ કરે, પુન્ય લાભ સુખકાજ. વાહન તિહાં મૂકી કરી, નામી નિજ પંચાંગ એ તીરથને વાંદીએ, જેમ પગ જેમ ઉછરંગ. તિહ ડેરા દેઈ કરી, સંઘ તિહાં ઉત્તારિ, મહીધર સાથે સંઘપતિ, ભકિત યુકિત ચિત્ત ધારિ સ્નાન કરી વાસાંસિ શુભ, પહિરીયુવતી સાથ; દેવાલય મહાઉત્સ, પૂજે શ્રી જગનાથ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org