SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વિક્રમ સંવત્ ૫૧૦ની સાલમાં આગમને વલ્લભીપુરમાં પુસ્તકારૂઢ કરવામાં આવ્યા તે વખતે ત્યાં કચેા શિલાદિત્ય રાજ્ય કરતા હતા તેના સ્પષ્ટ નિણુંય હાલ થઈ શકતા નથી. વિક્રમાદ્વિત્યના સમયમાં તથા તેની પૂર્વે પરદેશીસીથીયન વગેરે જાતેએ હિન્દુસ્તાન ઉપર સ્વારી કરી હતી એમ સિદ્ધ થાય છે. શત્રુજયમાહાત્મ્યગ્રન્થથી જાવડશાના સમયમાં ઈરાન અને ગ્રીસદેશના રાજાએ હિન્દુસ્તાન ઉપર ચઢાઈ લાવતા હતા એમ સિદ્ધ થઇ શકે છે. વલ્લભીપુર ત્રણ વખત ભાંગ્યુ તે પણ મ્લેચ્છ વગેરેની સ્વારીએથી ભાંગ્યુ એમ સિદ્ધ થાય છે. અત્ર ભગના અર્થ સર્વથા નાશ એવા ન કરવા. શિલાદિત્યરાજાના વશો તથા જૈનાના ઘણા કુટુ મ વલ્લભીપુરની પડતીથી મારવાડ વગેરે દેશેામાં જઈને રહ્યા એમ ઇતિહાસપરથી સિદ્ધ થયુ છે. શિલાદિત્યરાજા સૂર્યવંશી હતા તેની સાબીતીમાં નીચે પ્રમાણે શિલા લેખ છે. નાડલાઇના સ. ૧૫૫૭ના શિલા લેખ. संवत् १५५७ वैशाष मास शुक्ल पक्षे षष्ट्यां तिथौ शुक्रवासरे पुनर्वसुऋक्ष प्राप्त चन्द्रयोगे । श्री संडेरगच्छे। कलिकाल गौतमावतार । - समस्त भविकजन मनोऽबुजविबोधनैकदिनकर | सकल लब्धिनिधान युगप्रधान । जितानेकवादीश्वरवृन्द । प्रणतानेकनरनायक । मुकुटकोटिस्पृष्टपादाविन्द | श्रीसूर्यइव महाप्रसाद । ચતુઃદિ सुरेन्द्र संगोयमान साधुवाद | श्रीषंडेरकीयगणरक्षकावतंस । सुभद्राकुक्षि Jain Education International ૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy