________________
૧૦ર
શ્રીમાન જિનહર્ષપ્રણીત. સવ ગાથા, ૪૦૯.
દુહા. તે દિગ વિય કરી પ્રભુ, ષટખંડ સાધ્યા જેહ, વૃથા અનુજ સાધ્યા વિના, સુરને દુર્જય તેહ. તેહને નવ ઉખવે, તે ભાઈ નઈ જાણિક દેહ વ્યાધિને મૂલથી, છેદી જે દુખાણિ. ભરત નરેસ સાંભલી, નેહ કેપ વસિ હાઈ; મનને આલેચી કહે, સુખેણ હેતુ ઈ. એ અવરજ એકણ દિસે, શકે મુજ મન મેણ, વર ન માને આગન્યા, તિણ મન કોધ વસેણુ. લઘુ ભાઈશું મુંઝતા, મનને આવે લાજ;
વલી ચક નવિ વિસામે, અભિલાષા યુધ કાજ. પ કાલ–સહીયાં મેરીરાલાલ ભીમ વધાઈલે–એ દેશી ૧૭
સમય લહી એહ કહે, ભરતાધિપને તામહે; મંત્રીવાલા નાન્હાપાણ મહારાયજી, પાડે સંકટ ઠામહે. મ. ૧ મેટા જે આજ્ઞા દીયે, નાન્હા યે સિરારિહે; વા'લાસ્વામી સામાન્ય નરેને પણ ઘરે, એવર્તિ આચારહે. વા. ૨ મેટા પા'ડ ચઢાઈ, દૂત મૂકીને રાજહે, વા. તે આગન્યા સહિ નહિ, જેમ અષ્ટાપદ ગાજો. વા. ૩ પહેલા વિનય કર તુમે, નાન્હા નાપિ રાયહે વા. લકાપવાદ ટલે સહુ, છન કાસી જીમ થાય. વા. ૪ સચિવ ઉક્તિ એવી સુણી,પપંડિત ગુણ જાણ; વા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org