________________
શ્રી શત્રુંજયતીર્થરાસ. ઈણિપરિ દાન દયાતપ પૂજાદિક શુભ કર્મ કરતાં, જે હવે ફલ પુંડરગિરિણામે, તે અન્ય નતારે. પ્રા. ૮ પ્રાયે પાતિક કર્મ તજીને તીર્થંચે પાણિગિરિ વાસી; સહગતિ પામે તેહ સહીસું, તીરથ મહિમા ભાસી રે. પ્રા. ૯ સિહઅગ્નિકલ નિથિ વિખધરવલી,રાજયુદ્ધજ વિષચરે; વૈરી મારિ સ્મરણગિરિ કેર, ભય નાસે કરિરરે. પ્રા. ૧૦ ભરત કરાવી સુંદર પ્રતિમા, આણિ જીનેશ્વર કેરી, દયાવતે શિવ સુખ ઉગે, ભીતિન ભય કેરીરે. પ્રા. ૧૧ અયુગ્ર તપાસ્યાને બ્રહ્મચર્ય, જેતલો ફલ પામીજે; તે શત્રુંજયગિરિ વસતાં, પરઘલ પુન્ય લહી છે. પ્રા. ૧૨ ભજન દાન યાત્રા જાતાં, કોડિ ગુણે ફલ કહિયે; યાત્રા કરીને પાછા વલતાં, તેથી અનંત લહજેરે. પ્રા. ૧૩ ત્રિભુવનમાંહિ, જે કઈ તીર્થ, નામમાત્ર જે કઈતે; ' પંડરગિરિ વદ્યા વાંધા, નાખે પાતિક દેઈરે. પ્રા. ૧૪ સ્નાત્ર કરી સુમત્રિ સંધ્યા, નિશ્ચલ બેસી ધ્યાવે; નમે અરિહંતાણું પદ ઈણિગિરે, તિર્થંકર પદપાવે. પ્રા. ૧૫ પ્રથમ ખંડ એ પૂર્ણ કીધે, ઉગણચાલીસે હાલે; કહે જીનહર્ષનું શ્રવણે, સુણીબાલ ગોપાલરે. પ્રા. ૧૬ | ઇતિ શ્રી છનહર્ષ વિરચિતે શત્રુજ્ય માહાત્મા ચતુષ્પદ્ય મહીપાલ નૃપ કથાનક પ્રભૂતિ વર્ણન પ્રથમ ખંડ સમાપ્તઃ
સર્વગાથા ૯૦૯. દૂહા. શ્રી શત્રુજ્ય મડણે, પ્રણશે રિષભજીણુંદ બીજે ખંડ હવે બેલિયું, હેડ ધરી આણંદ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org