________________
શ્રી શત્રુંજય તીર્થરાસ. અન્ય દિવસ મુનિ ચાલતારે, આ તેણે ગામિ, પુત્ર પણિ જીહાં ઉપ, દારિદ્રી વિપ્રને ધામરે. કે. ૬ ગામ બાહિર કાઉસગ્ય રહેશે. રિષિને દીઠે વિપ્ર,
આદિ વયર બ્રાહ્મણ જાતી, આ હણવાને ક્ષિપ્ર. કે. ૭ બ્રાહ્મણ મારે નિકપી, યષ્ટિમુછાદિ અનેક; કે પાસવસે મુની, બાલે રાત્રે સુવિવેકરે. ક્ર. ૮ અકામ નિર્જરાયે ઘણારે, કર્મ ખપાવ્યા ભેર; મહા બહુ વાણુરસી, રાજા થયે તે મરીરે રે. કો. ૯ પરઐશ્વર્ય લીલા લહરે, સુખ વિલસેનિસ દીસરે; કાલ ઘણે ઈમ બેલી, મહા બાહ અવનિ ઇશ. ક. ૧૦ સૈધ ગોખમે અન્યદારે, બેઠે મહા બહુ રાય, નિગ્રંથ એક નિહાલી, ઈર્યા સોધતાં જાઈ. કે. ૧૧ મલિન વસ્ત્ર જુનાં ધર્યા રે, મલે જાસ શરીર; તપ કરી કાયા રોષવી, ધર્મથી ચૂકે નહી ધીરરે. . ૧૨ અહે કે એ મહાતમારે, પાય નમે સહુ કોઈ દ્વેષ આવે કારણ વિના, મુઝને ઈણ રે. ક્ર. ૧૩ પહિલી પણિ એ મુનિવરે, એ સરિખું કોઈ અન્ય; કયાહિક મેં દીઠે હતા, ઈમ ચિંતે રાજા મરે. કે. ૧૪ જાતિ સ્મરણ પામીયોરે, સંભાર્યો ભવ સાત; કે પાનલ ઝાલે કરીરે, મુનિ કીધી માહરી ઘાતજે. કે. ૧૫ જે વલી ઈહાં મુનિ આવસેરે, તે હસે મુજ હ; એ લીલા સુખ સાહેબી, મૂકાવે વસવાવીસરે. કે. ૧૬ ૧-ભાવાર્થ-બ્રાહ્મણ અને જતિને આદિથી જ વૈર હોય છે. ૨-મન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org