________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૩પ દાન સીલ તપ ભાવ પૂજાદિક, સ્મરણ ધ્યાન કરજે રે, સફલ થાયઈ તે એ સઘલા, અભય પ્રાણુને દીજે રે. મ, ૬ કંટક જે પગમાંહે ભાગે, તે બહુ વદન થાયે રે; તે કિમ શસ્ત્ર સંઘાતે હણીયે, જેહથી દુર્ગતિ જયરે. મ૭ દયા વિના જે ધર્મને માને, તે મૂરખ સરદારે; વધ્યાને જે પુત્ર હવે, ધર્મહિસાથી ધારો. મ. ૮ જીવદયા મહા ધર્મ કહીએ, દયા શાસ્ત્ર સ લહજે; દયા વિના જે ધર્મ કરીને, નિષ્ફલ સયલ કહીજે રે. મ. ૯ કૃતજ્ઞ પણ યક્ષપ નાદરી, કૃતજ્ઞાણું આદરીયે, ધર્મ આપણે જે હિતકારી, તે નિશ્ચમન ધરીયેરે. મ. ૧૦ જીવતણું અનુકંપા હુંતી, પૂર્વે બક લહૈ ધમેર; સ્વતણાસુખ ભેગવિ અનુક્રમે, વલી પામ્યા શિવશર્મોરેમ.૧૧ સાંભલિ કિણિક વિપન મઝારિ. સુંદર સરવર સેહિ રે; નિર્મલ નિર ખીર સરિખ, સુરનરનાં મન મેહેરે. મ. ૧૨ મછગ્રહ તિણિ સરવર નિવ, પંખી ત્રાસ ઉપજાવે; રૂદ્ર ધ્યાની મહા કુર ભયંકર, વિચરે સ્વેચ્છા દાવેરે. મ. ૧૩ કાકાદિક જલ પીવા આવે, તેહને પાપી મારે; રાતિ દિવસઈમકર્મનિષેધઈ, ભવસ્થિતિ જેહ વધારેરે. મ. ૧૪ ઈપરિ પ્રાણી સમક્ષ કરતા, બહુ પરિકલ ગમારે; પનરમી ઢાલ થઈ એ પૂરી, હિવે જીન હરખ સુણ રે. ૧૫
સર્વ ગાથા, ૩૩૮.
૧-સકલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org