________________
૩૨ શ્રીમન જિનપ્રિણન. ઢાલ, ઉમાદેરી. ભાવની રાગ સિંધુ.
આસા (૧૪) યક્ષ કહેરે માનવ તું નરે, આવ્યું છે કિણ જેર, સમરિ લેરે નિજ ઇષ્ટ દેવને, ઈમ કરતે સોર. ૧ વચન સુણીને રે કુમર હસી કહેર, સાહસ મનમેં ધારિ, કિશું બીહાડે યુક્ષ તું મુજ ભણીરે, કરતો ઈમઅહંકાર. ય. ૨ કે મ કરિરે થા સુપ્રસન હિરે, નિજ મનમાંહિ વિચારિ, નિરપરાધી પ્રાણી કિમહ હણેરે, કોઈ હૈયામાંહિધારિ. ૩. ૩ અતુલ પણિ ભેગવિ સુખ દેવનારે, માનવ મારણ છોડિ. કપાધ નરેનેરે સુખ નહીં સર્વથારે, છણિ ભવિ પરભવ
ડિ. ય. ૪
છો. क्रोधः कृपावलि दवानलोयं क्रोधो भवाभानिधि वृद्धिकारी; क्रोधो जनानां कुगति प्रदाता, क्रोधोहि धर्मस्य विधात
विघ्नम् ५ ક્રોધ થકી બોલે નિજ થાનક ભણીરે, અગ્નિપરે તીવ્રતાપ; અન્ય ભણી પિણ બોલે તે પછછરે, તેણિતજી ક્રોધ સંતાપ. વ. ૬ દૂધ સરિખે વચન સુણ ઇસેરે, કોધ ચઢયો બહૂ તાસ; નવજવરીની પરે યક્ષ રાજનેરે, દુર્ધર ઝાલ પ્રકાશ. ય. ૭ હરકે હોઠ હી કો ભરે, તીખણ ભ્રકુટી વાડિન કુમરભણી કોધ ઉદ્વિરત ઇમ કહે, રેરે ડહાપણ છડિય. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org