SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આવેલ છે, તેમાંથી અંતિમ “ધર્મકથાનુયોગમાં” દાનશીલતપભાવનું વિવિધદૃષ્ટાન્તસહિત બાલાજીના હિતાર્થે પ્રકટીકરણ કરવામાં આવ્યું છે. પાછલ કહ્યું છે તેમ આ રાસાઓને એક જાતનું કથાનું જ રૂપ આપવામાં આવ્યું છે. અર્થાત્ આવી કાવ્યકથાઓને “રાસારૂપે” ઓળખવામાં આવે છે. ધર્મકથાનુ ગમાં, “સામાન્યજીવોને ગમ્મત સાથે જ્ઞાન આપવું જોઈએ.” તદ્અનુસાર વિવિધ પ્રકારની કથાઓ સાથે દાનશીલતપભાવાદિ ધર્મનું જ્ઞાન-ધર્મમાં જોડવા માટે–આપવા માટે કૃપાકાંક્ષી આચા એ અથાગ પરિશ્રમ ઉઠાવેલ છે. તે પ્રમાણે આ પુસ્તકના છએ રાસાઓમાં દાનશીલતપભાવને તથા બીજા પણ વિષયને મુખ્યપણે નીચે પ્રમાણે સમાવેશ કરવામાં આવેલ છે. ભરતબાહુબલી.. •..ભાવ-યુદ્ધ-વિષય. જયાનંદકેવળી... ...વ્રત-(નિયમ) વિષય. વછરાજ-દેવરાજ ...જીવદયાવિષય. સુરસુન્દરી .. શીલ–નવકારમહિમાવિષય. નળદમયંતી .. ત–શીલ-વિષય. હરિબળ-માછી... ...તપ–દયા-વિષય. છએ રાસાઓ જુદા જુદા વિષયને પ્રતિપાદન કરતા હોઈ, લેકેને તે તે વિષ પરત્વે તેના સારાં માઠાં ફળને વિચાર કરાવી તે તરફ દોરવાને કે ત્યાગવાને પ્રેરે તેવી કૃતિના છે. છએ કવિએની કાવ્યશક્તિ પણ અદ્દભુત હાઈ એક એક કરતાં ચઢીયાતી અને ભિન્ન ભિન્ન પ્રકારની એટલી તે ઉત્તમ છે કે તે છએ કવિઓની કૃતિને એકજ હારમાં મૂકવા મારૂં તે મન લલચાય છે. છતાં પણ તટસ્થ કવિજનને તેની ઉત્તમતાદિમાટે, કાવ્યશક્તિમાટે, અને તેઓના જ્ઞાન સામર્થ્યમાટે વિચારવા સેંપવું, એ મને વધારે રૂચિવાળું છે. કારણકે તેવી તુલના કરવી, એ કવિજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy