________________
નરજાતિને સ્થળે નાન્યતર, કે તેથી ઉલટા પ્રોગે.
શ્રીરામ આદેશ કીધ પ્રસાદ, વજ લહે ગગનચું કરે વાલા શ્રીરામગિરિ ગિરિતણે નામ થાયે, કયાં ઉચ્છવ અરથીયાં ગરથ આપે. ૨૩.
પાનું ૧૨૯. મૂલ પ્રતિમાં “વકારને સ્થળે “બ, ( હિંદી પ્રમાણે) અને “બ ” કારને સ્થળે “વ છે. કાર ઘણે લખાયેલા છે, તેને ગુજરાતી ભાષાની અનુકૂલતા પ્રમાણે ફેરવીને છપાવવામાં આવ્યાં છે, છતાં ઘણેક સ્થળે તે તે મૂલ અક્ષરે પણ રહેવા દીધા છે. “વકારને “બકાર અને “બકારને વકાર જ્યાં જ્યાં ફેર છે ત્યાં ત્યાં કેવી રીતે ફેરવ્યું છે તે જરા નીચે જણાવીશ. અસલ
ફેરવીને છપાવેલ.
વહ.
બ૬. બીર. બિરાધ.
વિશા. વિદ્યા.
વીર.
વિરાધ. બિશવ્યા. બિઘા.
બહુ-ઘણું. જ્યાં જ્યાં ફેરવ્યા વિના મૂલપ્રતિ પ્રમાણે “વકાર અને “બ”કાર રહેવા દીધા છે તેના કેટલાક ઉદાહરણ– સૂલપ્રતિપ્રમાણે છે તે.
ખરી રીતે શું જોઈએ ? અણચિંત્ય જળ ખાધી. અચિંત્ય જલ વાધિ.
ગાથા ૫ પાના ૨૦ બહુ બધા પેટ.
વાહ ! વધાર્યો પેટ. દુહા ગાયા ૫ પાનાં ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org