SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ દ્વારકાદાસ ( લુણાવાડાના માજી દિવાન ) કાંટાવાળાની સલાહ લેતાં તેમણે એમજ કહ્યું હતુ` કે ‘આને જળશાયી કરી દઈ અધા રાસ ફરીથી છપાવેા.’ પણ તેમ કરવુ` કેટલાંક અનિવાર્ય કારણાને લીધે અશકય જણાયાથી અંધે સુધારા વધારો તેમજ પાટાન્તરાદિ દ્વિતીયસ સ્કરણ ઉપર મુલતવી રાખવુ. પડયુ છે. જે માટે હાલતા વાચકવૃન્દ સમભાવજ ધારશે એવી વિજ્ઞપ્તિ છે. આગળ છપાઈ ગયેલી અને પ્રતિએ કરતાં આમાં ઘણા સુધારા વધારા જોવામાં આવ્યે છે, એમ તા મારે કહેવુંજ પડશે ! રામચ'દ્રનુ' અપર નામ પદ્મ હેાવાથી સ'સ્કૃત-પ્રાકૃતમાં બે પુસ્તકો પદ્મચરિત્રના નામથી રચાયેલાં, શ્રીજૈનશ્વેતાંબર કોન્ફરન્સ ઓફ્સિ તરફથી બહાર પડેલ જૈનગ્રંથાવલીમાં જોવામાં આવ્યાં છે. શ્લેક ૧૦૦૦ શ્રીવિમળસૂર ૨૨૦૦ શ્રીદેવવિજય પ્રાકૃત. A સંસ્કૃત. ,, આ વિના આ ગ્રન્થાવલિમાં બીજા ચરિત્ર ! પ્રમાણે નોંધાયેલાં છે. (૧) પદ્મરિત્ર. (૨) કર્તા. સાલ. ભાષા. '૭ *જો કે પાઠાંતરે શુદ્વિપત્રકમાં દાખલ કરી શકાત, પણ જે પાઠાંત રી મેળવી લાભ લઇ શકે તેવા ખપીને માટે, અગર તે ઉપયાગી ન ધારીને પડતુ મેથ્યુ છે. વગરનાને પણ તે A, એનું અપરના મરામત્ર છે. એને હેવામાં આવે છે. આ ચરિત્ર ગાથાબદ્ધ હેાવા સાથે છે. નાગિલવંશના વિમલાચાર્યે મહાવીરસ્વામિના નિત્ર થી ૫૦ મે વર્ષે કેટલે વિક્રમ સ૦ ૬૦માં આ ચરિત્રની રચના કરી. તેથી આ ચરિત્ર Jain Education International For Private & Personal Use Only જૈનરામાયણ પણ વેરાગ્યરસથી પૂરત www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy