SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ परिणामात् बन्ध-मोक्षी 8 - तत्परिमाणानि तत्त्वेज - परमार्थेज तावत्फलसम्पत्तेः, फलस्य भावानुसारित्वात् । तत: प्रीतिविशेष इह सानुबन्ध: कर्तव्य इति हृदयम् ॥७/६|| चित्तविनाशनिषेधोक्तौ पुष्टहेतुमाह -> 'अप्रीति रित्यादि । ___ अप्रीतिरपि च तस्मिन् भगवति परमार्थनीतितो ज्ञेया । सर्वापायनिमित्तं ह्येषा पापा न कर्तव्या ॥७/७॥ ___ कल्याणकन्दली | जिनबिम्बादुपजायते तदा तस्य तावत्परिमाणजिनप्रतिमाकारापणसम्पाद्यफललाभ इति भावः । यथा यज्ञसङ्ख्यानुसारेण फलं नोत्पद्यते किन्तु तन्निमित्तकादृष्टविशेषानुसारेणैव तथा जिनबिम्बसल्यानुसारेण न फलोदयः परन्तु तन्निमित्तकप्रीतिविशेषानुसारेणैव, फलस्य = पुण्यबन्ध-दुरितक्षयादिलक्षणस्य कार्यस्य भावानुसारित्वात् = निजपरिणामानुसरणात्, यदुच्यते ओघनिर्युक्ती -> परमरहस्समिसिणं समत्तगणिपिडगझरियसाराणं । परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं ।। - [७६१] इति । कुन्दकुन्दस्वामिनाऽपि समयसारे → अज्झबसाणेण बंधोत्थि - [२६५] भावप्राभृते च > परिणामादो बंधो मुक्खो जिणसासणे दिट्ठो - [११६] इत्युक्तम् ।। ततः = फलस्य परिणामानुसारित्वात् प्रीतिविशेपः इह = जिनबिम्बे शिल्पिनि च सानुवन्धः कर्तव्यः । इदमेवाभिप्रेत्य मयशास्त्रे --> शिल्पिनो मनः सन्तुष्टं, देवः सन्तुष्ट एव च <- [अध्याय ३] इत्युक्तम् । अयं समुदितार्थ देवभद्रसूरिभिः कथारत्नकोशे -> जिणहरकारवणे वि ह नो जिणबिंबं विणा हवइ सम्मं । धम्ममई भब्वाणं वोच्छं ता तबिहाणमहं ।। सुपसत्थवासरम्मि पूइत्ता सुत्तहारमप्पेज्जा । नियविभवोचियमुल्लं निदोसो जइ स होज्ज परं ।। अतहाविहे य तम्मि तकालुचियं विणिच्छिउं सम्मं । नियमेज बिंबमोल्लं जहतहदचप्पणे दोसो ।। बिंबअसिद्धी जिणदञ्चभक्खणाओ अणंतसंसारो । कारस्सियरस्स य तन्निमित्तभावेण दोसो त्ति ।। अपत्तियं पि एवं परिचत्तं होइ उभयपक्खाणं । जाजीवं संबंधो जायइ एत्तो य अइपरमो ।। न य एत्तो उवयारी अन्नो भुवणे वि विजए परमो । इय कुसलबुद्धिजोगा बहुमाणो तम्मि जुत्तो य ।। जायंति जेत्तिया खलु तद्भवा केई चित्तपरितोसा । तब्बिंबकारणाई पि तेत्तिओ नेत्तियाई से ।। [जिनबिंबविधापनाधिकार-पृ.७८/गा. १-७] इत्येवमुपवर्णितः ॥७/६॥ मलग्रन्थे दण्डान्वयस्त्वेवम -> तस्मिन अग्रीतिः अपि परमार्थनीतितो भगवति ज्ञेया । हि सर्वापायनिमित्तं एषा पापा न कर्तव्या ॥७/७॥ इयं कारिका भक्तिद्वात्रिंशिकावृत्त्यादौ द्वा.द्वा.५/१३] समुद्भूता । एतदनुसारेण तत्र → तत्कर्तरि च याप्रीतिः तत्त्वतः सा जिने स्मृता - [द्वा.दा.५/१३] इत्युक्तम् । प्रात याय छ; म ग तो मापने अनुसतुं छोय छे. श्री आयेछ - भूणायामा 'केचित्' ५मा 'चित्' थ६ ते 'अपि' २०६ना अर्थमा छ. [अर्थात् ओई ५प्रममा जान थाय... भामर्थ थशे. माटे प्रस्तुतमा વિશેષ પ્રકારની પ્રીતિ સાનુબંધ કરવી- આ કહેવાનો આશય છે. [૭/૬]. ' વિશેષાર્થ :- શ્રાવક શિલ્પી સાથે અખંડ મનમેળ રાખે તો રમ-સૌમ્ય-અવર્ણનીય જિનપ્રતિમા શિલ્પી ઘડે. તેને લેવાથી શ્રાવકના આનંદનો પાર ન રહે. એક જ પ્રતિમાં કદાચ શ્રાવક શિલ્પી પાસે ઘડાવે, પરંતુ પ્રતિમાની પ્રસન્ન મુખમુદ્રા આરોહઅવરોહ વગેરે જોઈને ૫૦ જિનબિંબ તૈયાર કરાવવાથી જેટલો આનંદ થવાની સામાન્યથી સંભાવના હોય તેટલો અપાર આનંદનો ઉછાળો શ્રાવકના દિલમાં આવે તો વાસ્તવમાં શ્રાવકે ૫૦ જિનબિંબ તૈયાર કરાવ્યા જાણવા. કેમ કે ૫૦ જિનબિંબ તૈયાર થવાથી તેના નિમિતે જેટલો આનંદ થવાની સંભાવના હોય તેટલો આનંદ તૈયાર કરાવેલ એકાદ પ્રતિમા થકી પ્રસ્તુત શ્રાવકને થવાથી ૫૦ જિનબિંબ કરાવવાથી જે ફળ મળે તે ફળ પ્રસ્તુત શ્રાવકને મળે છે. જિનબિંબ એ શુભ ભાવ ઉત્પન્ન કરવા દ્વારા ફળ આપે છે. કાર = વ્યાપાર છે શુભ ભાવ-આનંદ-પ્રશસ્ત મન. દ્વારી = વ્યાપારી છે જિનપ્રતિમા. દ્વાર જેટલું બળવાન તેટલું ફળ બળવાન મળે આ વાત ન્યાયદર્શનનો પ્રાથમિક અભ્યાસ કરનાર પણ સમજી શકે તેમ છે. આ ગામની પરિભાષા અનુસાર દ્રવ્ય કરતાં ભાવ ચઢિયાતો હોવાથી ફળ ભાવને અનુસરે છે. આથી શ્રાવકે જિનપ્રતિમાવિષયક સાનુબંધ-વર્ધમાન દઢ પ્રશસ્ત પ્રેમ કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ એવી સૂચના ન્યાયવિશારદજી કરે છે. આગળ ૧૨મા શ્લોકમાં પાગ ભાવની મહત્તા ગ્રંથકારથી જણાવશે. [૭/૬] | ‘શિલ્પી સાથે મનોભંગ ન કરવો’ આ વાતના સમર્થનનો હેતુ ગ્રંથકારથી જણાવે છે – બાળાર્ય :- શિલ્પીના વિશે અપ્રીતિ પણ વાસ્તવિક રીતે ભગવાન ઉપર અપ્રીતિ જાણવી. આ અપ્રીતિ સર્વ નુકશાનનું १२छ. माटे मा ५ifuil tीति १२वी नेऽने. [७/७] [ શિeપીની અપ્રીતિ = ભગવાનની અપ્રીતિ [3 १. ह. प्रती 'फल' इति त्रुटितः पाठः । Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy