SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 1745 —— ૩ : અજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા – 119 ભાવાર્થ : મોહના ઉદયથી કાર્ય અને અકાર્યનો વિવેક નહિ કરી શકતો આત્મા આર્ત્ત-દુઃખી હોય છે. બહુ દુઃખને પમાડે છે, એટલે રાગદ્વેષથી આકુળ બનેલો અજ્ઞાની જીવ કામભોગોને અથવા જીવોના ક્લેશને પ્રકર્ષે કરીને કરે છે. તે કામભોગ અને જીવક્લેશના ફળરૂપે અનેકવાર મૃત્યુને પામે છે. (પમાડે છે.) एए रोगा बहु ना आउरा परियावए नालं पास, अलं तवेएहिं । ભાવાર્થ : આ (પૂર્વે કહેલા) રોગોને (ઉત્પન્ન થયેલા) જાણીને આતુરઅસહનશીલ બનેલા જીવો(અન્ય) પ્રાણીઓને ખૂબ પરિતાપ પહોંચાડે છે. પરંતુ એ (રોગનો ઉપચાર) (કર્મને શાંત કરવામાં) સમર્થ નથી એ તું જો ! यदि वा रोगेषु सत्सु इत्येतद्वक्ष्यमाणं बालोऽज्ञः प्रकरोति तदाह ભાવાર્થ : જ્યારે રોગો ઉત્પન્ન થાય છે, ત્યારે અજ્ઞાની જીવ પ્રકૃષ્ટ કરીને શું કરે છે, તે કહેવાય છે - www. - Jain Education International एतान् - गण्डकुष्ठराजयक्ष्मादीन् रोगान् बहुनूत्पन्नानिति ज्ञात्वा तद्रोगवेदनया आतुराः सन्तः चिकित्सायै प्राणिनः परितापयेयुः, 'लावकादिपिशिताशिनः किल क्षयव्याध्युपशमः स्यादि' त्यादि वाक्याकर्णनाज्जीविताशया गरीयस्यपि प्राण्युपमर्दे प्रवर्तेरन्, नैतदवधारयेयुः यथा-स्वकृतावन्ध्य-कर्म्मविपाकोदया-देतत्, तदुपशमानोपशमः, प्राण्युपमर्दचिकित्सया च किल्बिषानुषङ्ग एवेति एतदेवाह पश्यैतद्विमलविवेकावलोकनेन यथा 'नालं' न समर्थाः चिकित्साविधयः कर्म्मादयोपशमं विधातुं । - For Private & Personal Use Only 32 જીવને અહીં ઉત્પન્ન થતાં પહેલી ગર્ભાવસ્થા એટલે નવ માસની કેદ, પછી બાલ્યાવસ્થા એટલે મૂર્ખાવસ્થા, જ્યાં કશી ગતાગમ નહીં, ત્રીજી યુવાવસ્થા એટલે લંપટાવસ્થા, જ્યાં ઉન્માદનો પાર નહીં અને ચોથી વૃદ્ધાવસ્થા એટલે શિથિલાવસ્થા, જ્યાં એકેએક અંગ શિથિલ થઈ જાય છે. કોઈ પણ અવસ્થામાં થોડું પણ સુખ હોય તો બતાવો, એમ અહીં ટીકાકાર કહે છે. તમે મદોન્મત્ત બનીને એમાં સુખ માનો એટલા માત્રથી ન મનાય પણ એમાં સુખ છે, એવું સાબિત કરી આપો તો મનાય. બાકી તો કેદમાં જ સુખ માનનારા કેદીઓ પણ દુનિયામાં છે. તેથી કેદ એ સુખનું સાધન ન મનાય. કેટલાક રોગી એવા છે, જે રોગમાં જ સુખ માને છે. લોભિયો વેપારી ગ્રાહકની ગાળમાં પણ આનંદ માને છે. કામી પુરુષ કામિનીના તિરસ્કારમાં પણ સુખ માને છે. www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy