________________
અભર
સન્માર્ગ પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજ્ય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળાના ઉપક્રમે પ્રકાશિત થતા
.....
આચારાંગસૂત્ર(પૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ભાગ-૫ પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર
iv
.630
લિંબોદ્રા નિવાસી શાહ માનચંદ દીપચંદ પરિવારમાંથી વિ. સં. ૨૦૧૬, મહા સુદ૧૦ના શુભ દિવસે વતનભૂમિ લિંબોદ્રામાં સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્ય કર્ણધાર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુનિત નિશ્રામાં તથા તેઓશ્રીના પ્રભાવક પટ્ટધર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન નમસ્કાર મહામંત્રારાધક પૂ. આચાર્યદેવશ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ તેમજ પૂ. આચાર્યદેવશ્રી ત્રિલોચનસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળસંખ્ય સાધુસમુદાયની પાવન ઉપસ્થિતિમાં પરમતપસ્વી પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદથી પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યદેવશ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તરીકે દીક્ષિત થયેલ, પૂ. મુનિરાજશ્રી વિનયચંદ્રવિજયજી મહારાજના સંયમ જીવનની અનુમોદનાર્થે તેમજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના અનંત ઉપકારોની પુણ્યસ્મૃતિમાં -
શેઠશ્રી મંગલદાસ માનચંદ દીપચંદ પરિવાર
: સ્વ. શ્રી માનચંદ પ્રચંદ રારા માનવંતા સભ્યો : સ્વ. શ્રી રતિલાલ માલચંદ
શ્રી મંગલદાસ માનચંદ શ્રી અમૃતલાલ માનચંદ શ્રી સેવંતીલાલ માનચંદ
અ. સૌ. આનંદીબેન મંગલદાસ અને સુપુત્રો
શ્રી ભોગીલાલ માનચંદ શ્રી સુરેશચંદ્ર માનચંદ
શ્રી રમેશચંદ્ર મંગલદાસ શ્રી લાલભાઈ મંગલદાસ તથા શ્રી રાજેન્દ્રકુમાર મંગલદાસ
આપે કરેલી મ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ ફરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ.સન્માર્થ પ્રકાશત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org