________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ն
કટુ શબ્દો એકાંત હિતકર હોવાથી સંસારરૂપ રોગનો નાશ કરવા માટે અમોઘ ઔષધસમા છે. એ ઔષધનું સેવન મુમુક્ષુ આત્માઓએ અહર્નિશ આનંદ અને ઉલ્લાસસભર હૃદયે કર્યા જ કરવું જોઈએ.
૩૧૪
ચોથી ‘દેવગતિ’માં પણ એકાંત આનંદ માનનારાઓ અજ્ઞાની છે, કારણ કે દેવગતિમાં રહેલા આત્માઓ પણ કર્મપરવશ હોવાના કારણે સુખી નથી. દેવગતિમાં પણ કેવાં કેવાં દુ:ખો છે એનું વર્ણન હવે પછી -
Jain Education International
1400
For Private & Personal Use Only
www.jainelibrary.org