SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International the પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિકાની ૧૯૫૨મી સાલના ફાગણ વદ ચોથના શુ મુછ્યુ રેવાણમાં જન્મેલા મા સારથ અને પિતા છોટાલાલના લાડકણાયા ત્રિભુવનકુમારે ૧૯૬૯ પોષ સુદ ૧૩ દિને સંઘારતીર્થમાં દોક્ષા લઈ પૂજ્ય સુ.શ્રી.રામવિજયજી મ.બી પૂ.આ.શ્રી.વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રથા શિષ્ય બન્યા, એ જ વર્ષે ફા. સુદ ૨ ના વડોદરામાં વડીદીક્ષાને પામી શાધ્યિાન પ્રવચન શાસનરક્ષામાં ઉત્તરોત્તર ચડતાં કાર્યો કર્યા. પૂજ્ય ગુરૂવર્યોના હાથે ૧૯૮૭ના કા.વ. 3 મુંબઈમાં મણિપંન્યાસપદે તથા વ્યાખ્યાન વાથરાંત પડે, ૧૯૯૧ના વે.સુદ૧૪ રાધનપુરમાં ઉપાઘ્યાયપદે અને ૧૯૯૨ા વૈ.સુ. ૬ મુંબઈ લાલબાગમાં મહામહોત્સવ સાથે આચાર્યપદે સ્થપાયેલા પૂજ્યશ્રીએ જૈન શાસનની અપ્રતિમ પ્રાવના કરી, સુવિશાળ મચ્છા અધિપતિ તરીકે પૂરાણી સકળ જૈન સંઘનું અપૂર્વ યોગક્ષેમ કરતાં કરતાં ૨૦૪૭માં અ.વ. ૧૪ ના દિવસે અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્માને પામ્યા, અભૂતપૂર્વ અંતિમ યાત્રા સાથે અ.વ.0)) + શા.સુ.૧ ના દિવસે સાબરમતીના તીરે એમનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન થયો. જ્યાં નિર્માણાધીન (ભ્રયતમ માર્ક પૂજયશ્રીની યશોભાશાને માઈ રહ્યું છે. ક્ષરદેહે તો તેઓશ્રી આપણી સાથે નથી પણ અક્ષરદેહે તેઓશ્રીજીનું વિશાળ સાહિત્ય આજે પણ સૌ કોઈને મુક્તિમાર્ગનો ા થીંઘી રહ્યું છે. આ ગ વંદન હો એ દિવ્યવિભૂતિને સંસારિક ધડતર ઃ રતનબા EAR દીક્ષાદાતા : પૂ.મુ.શ્રી. મંગળવિ.મ.સા. Tall & tell ગુરુદેવ • પૂ.આ.શ્રી. વિ.પ્રેમ.સૂ.મ.સા. • પૂ.આ.શ્રી.વિ.દાનસૂ.મ.સા. જીવનઘડતર નવા For Private & Personal Use Only ebra.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy