________________
સૂરજનો ઊગવાનો અને આથમવાનો સમય નક્કી છે. ગાડીના આવવાનો અને જવાનો સમય પણ નક્કી છે. પરંતુ જિંદગીની બાબતમાં કાંઈપણ નિશ્ચિત નથી.
જીવનની ગાડી ગમે ત્યારે છૂટી શકે છે. તેથી ચાલવાની પૂરી તૈયારી રાખો. તૈયારી નહીં હોય તો મામલો ગડબડ થઈ જશે. સ્કૂલ જવાથી એ બાળક જ
ડરે છે જેણે લેસન નથી કર્યું. આવકવેરા અધિકારીને જોઈને એ જ વેપારી ગભરાય છે જેના હિસાબ-ચોપડા બરાબર નથી હોતા અને મોતને પોતાની નજીક આવતું જોઈ એ જ વ્યકિત રડે-કકળે છે
જેની ચાલવાની તૈયારી પૂરી નથી હોતી.
53
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org