________________
કોઈ મંદિર પડી જાય તો વધુ પડતું ગભરાવાની જરૂર નથી, કોઈ મસ્જિદ તૂટી જાય તો પણ
હો-હા મચાવવાની જરૂર નથી. મંદિર અને મસ્જિદ તો સેંકડો વાર બનશે-તૂટશે
પરંતુ માણસાઈનું મંદિર એકવાર ખંડિત થશે તો પછી કોઈનામાં એટલી તાકાત નથી કે તેને ફરીવાર ઊભું કરી શકે.
શું માટીની ઈંટ, ચૂના અને સિમેન્ટની કિંમત માણસાઈની ઈંટ, ચારિત્રના ચૂના અને સત્યની
સિમેન્ટથી વધુ હોઈ શકે ?
18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org