________________
પ્રશ્ન પૂછયો છે : સ્વર્ગ મારી મુઠ્ઠીમાં હોય
તે માટે હું શું કરું? કંઈ પણ ન કરો. ફક્ત એટલું જ કરો કે મગજને ઠંડું' રાખો, ખિસ્સાને “ગરમ' રાખો, આંખોમાં “શરમ' રાખો, ભાષાને “નરમ” રાખો અને “દિલ”માં “રહેમ' રાખો.
જો તમે આ મુજબ કરી શકો તો પછી તમારે કોઈપણ સ્વર્ગ સુધી જવાની જરૂર નથી.
સ્વર્ગ સામેથી ચાલીને તમારી પાસે આવશે. કરુણતા એ છે કે આપણે સ્વર્ગ તો ઇચ્છીએ છીએ,
પરંતુ “સ્વર્ગીય' થવા નથી ઈચ્છતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org