________________
લક્ષ્મી પુણ્યથી મળે છે. જો મહેનતથી મળતી હોય તો મજૂરો પાસે કેમ નથી? બુદ્ધિથી મળતી હોય તો પંડિતો પાસે કેમ નથી ? જિંદગીમાં સારાં સંતાન, સંપત્તિ અને સફળતા
પુણ્યથી મળે છે. જો તમે ઇચ્છતા હો કે તમારો આલોક અને પરલોક સુખમય રહે તો આખા દિવસમાં ઓછામાં ઓછા બે પુણ્ય જરૂર કરજો . કારણકે જિંદગીમાં સુખ, સંપત્તિ અને
સફળતા પુણ્યથી મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org