SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ દીન દેવું ઉધાર દેવા સમાન છે. દેવાનું શીખો કારણ કે જે દે છે તે દેવતા છે અને જે સંગ્રહે છે તે રાક્ષસ છે. જ્ઞાની તો ઇશારાથી જ આપવા માટે તૈયાર થઈ જાય છે પણ નિમ્ન કોટીના લોકો શેરડીની જેમ પિલાયા પછી જ દેવા માટે રાજી થાય છે. જ્યારે તમારા મનમાં દેવાનો ભાવ આવશે ત્યારે સમજવું કે પુણ્યનો ઉદય થયો છે. તમારા જીવતે જીવ કંઈક દાન આપો કારણકે જે આપવામાં આવે છે તે સોનું બની જાય છે અને જે બચાવેલું હોય છે તે માટી થઈ જાય છે. ભિખારીએ પણ મીખમાં મળેલી રોટલી ત્યારે જ ખાવી જોઈએ જ્યારે તેનો એક ટુકડો કીડી-મકોડાને નાખી દે. જો તે આમ નહીં ક૨ે તો સાત જન્મો સુધી તે ભિખારી જ રહેશે. Jain Education International 93 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy