SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આત્મા એ પરમાત્મા છે તેથી આપણે કોઈપણ ખોટું કાર્ય કરતા હોઈએ તો એક વખત તો અંદરથી અવાજ ઉઠે કે તું આ ખોટું કરે છે. પણ આપણે એ અવાજને બહાર આવવા દેતા નથી, અંદર જ દબાવી દઈએ છીએ. આવી પ્રામાણિકતા નકામી.. એક માણસે કહ્યું કે વ્યાખ્યાનમાં આવેલા માણસો ખૂબજ પ્રમાણિક કહેવાય. ત્યાં બીજા ભાઈએ પૂછયું કે ભાઈ કેવી રીતે ? પેલો માણસ કહે કે ભાઈ જો ઘરમાં રત્નોના ઢગલા પડયા હોય કિંમતીમાં કિંમતી દાગીના છૂટા પડ્યા હોય એવા ઘરમાં કોઈ માણસ અંદર દાખલ થાય અને આ બધી ચીજો પર નજર નાખ્યા વિના જ પાછો ફરતો આપણે તેને કેવો કહીએ ? પ્રમાણિક જ ને ? હા, તો સાંભળો, વ્યાખ્યાન સાંભળનાર શ્રોતાઓ વ્યાખ્યાનમાં અમૂલ્ય ઝવેરાતથી પણ કંઈ કિંમતી એવા ધર્મરૂપી ઝવેરાતને હાથ પણ લગાડ્યા વગર અરે ! નજર પણ નાખ્યા વગર પાછા ફરે છે ને! આવા લોકોને પ્રમાણિક ન કહેવા તો કેવા કહેવા...? તૃષ્ણા હંમેશા વધે છે. એ કયારેય ઘટતી નથી. હંમેશાં ઘટનારી ચીજ આયુષ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004818
Book TitleGuruvani 1
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy