SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ इंदसद दिया બંતાલીનુળા તેના અનુવાદ શ્રીમદ્રે આ પ્રમાણે કર્યા છેઃ “ સેા ઇન્દ્રોએ વનિક, ત્રણ લેાકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાકય છે, અનંત જેના ગુણા છે, જેમણે સ‘સારના પરાજય કર્યો છે એવા ભગવાન સત્ત વીતરાગને નમસ્કાર. ૧૯ C6 આ અનુવાદ કરતી વખતે કયારેક એક વાકચ એ ગાથા સુધી ચાલતું હોય તેા તે બંને ગાથાનેા તેમણે સાથે અનુવાદ આપ્યા છે. દાખલા તરીકે, પાંચ અસ્તિકાય અને તેના સ્વરૂપ વિશેની ચેાથી-પાંચમી ગાથાને અનુવાદ તેમણે સાથે કર્યાં છે. એ જ પ્રમાણે ૭૧–૭ર ગાથા પણ તેમણે સાથે લીધી છે. જુએ : શ્રીમદની જીવનસિદ્ધિ तिहुअणहिदमधुर विसदवका । મોનિજ નિયમવા || ’૧૮ 56 આ બંને ગાથાઓના અનુવાદ શ્રીમદ્રે આ પ્રમાણે કર્યો છેઃ “ એક પ્રકારથી, એ પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર ગતિના પ્રકારથી, પાંચ ગુણાની મુખ્યતાથી, છ કાયના પ્રકારથી સાત ભંગના ઉપયેાગપણાથી, આઠ ગુણ અથવા આઠ કરૂપ ભેદથી, નવ તત્ત્વથી અને દશ સ્થાનકથી જીવનું નિરૂપણ છે, ’૨૧ Jain Education International “એમ.ચેવ મળ્વાસે દુનિયÒા સિક્ષણોઃ ચેતિ । चकमणो भणिदेा વાળુળવાળા ય || ગા. ૭૧ "" चटु “ જીવવામઝુત્તો उवउत्तो सत्तभगभावा । अठासओ णवत्था जीवा સટ્ટાનને મનિવેદ | ગા, ૭૨’૨૦ મૂળ “ ૫'ચાસ્તિકાય ”ની ભાષા પણ સામાન્યપણે સરળ કહી શકાય તેવી છે, તેથી અનુવાદમાં ઓછી મુશ્કેલી નડે તેવુ છે. જે ક'ઈ મુશ્કેલી નડે તેવુ' છે, તે છે તત્ત્વ વિશે. એમાં છ દ્રવ્યના સ્વરૂપની વાર્તાનું નિરૂપણ થયેલું હાવાથી તત્ત્વ ન સમજનારને તેમાં તકલીફ પડે, પણ શ્રીમને તે એ તત્ત્વ સમજવામાં કશી મુશ્કેલી નડે તેમ નહેાતી, કારણ કે તેમનું પેાતાનું જ જ્ઞાન એટલુ વિશાળ હતું કે તત્ત્વની સમજ તેમને માટે નવી ન હતી. આ અનુવાદ કર્યા પહેલાં એક વર્ષે તેમણે સંક્ષેપમાં “ પંચાસ્તિકાય 'નુ' સ્વરૂપ લખી જણાવ્યું હતુ, તે પત્રો જોતાં આ વાતની ખાતરી થશે.૨૨ આથી મૂળ ગ્રંથ જેને આત્મસાત્ હાય તેણે કરેલા અનુવાદ પણ મૂળકૃતિ જેવા સફળ બને તે શી નવાઈ? ૧૮. પચાસ્તિકાય ', અધ્યાય ગાથા ૧, પૃ. ૪. 56 ૨૦. ૧૯. શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, પૃ. ૫૮૬, આંક ૭૬૬, “ પ’ચાસ્તિકાય ’, અ. ૧, ગા. ૭૧-૭૨, પૃ. ૧૧૬. ૨૧. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ પૃ. ૫૯૦, આંક ૭૬૬. ૨૨. એજન, આંક ૬૯૯, ૭૦૦, ૭૦૧ ઇ. 66 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy