SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ - જડ અને ચેતન વચ્ચે જો આવી જ ભિન્નતા વતી હોય તે સામાન્ય જનને થવા ચેાગ્ય એક શકા શ્રીમદ્ આ કાવ્યના ત્રીજા દોહરામાં મૂકી છે શ્રીમદની જીવનસિદ્ધિ 66083, ચેતનના ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહિ, ત્રણે કાળ *યભાવ ૪૦ અહીં જણાવ્યા પ્રમાણે, જો જડ અને ચેતન ત્રણે કાળમાં ભિન્ન હાય તેા પછી આત્મા બંધાયેલા છે, તેને મુક્ત કરવાના છે, એ આદિ વાત કરવી અચેાગ્ય જ છે. કારણ કે જે આત્મા જડથી ભિન્ન છે, તેને બંધન કથાંથી હોય ? અને બંધન ન હેાય તેને મુક્તિ શાની ? “ જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હાય; બંધ મેાક્ષ તે નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય.” આ શકાનું સમાધાન શ્રીમદ્ બાકીના આત્માં જ્યાં સુધી વિભ્રમદશામાં વર્તે છે, ત્યાં છે. અને મધન સ્વીકારે છે; પણ તેનાથી છૂટી છે. જીવ બંધનમાં આવે છે તે વખતે પણ પેાતાનાં ચેતનત્વ, ઉપયાગ આદિને ગુમાવતા તે સાત ઘેહરામાં ખૂબ સરસ રીતે કર્યું છે. સુધી જંડ કર્મના પરમાણુઓને ગ્રહણ કરે સ્વભાવદશામાં આવે તે તે કર્મમુક્ત થાય પાતાના સ્વભાવ ત્યજતા નથી, એટલે કે નથી, એમ જિનપ્રભુપ્રણીત વચના પ્રમાણે શ્રીમદ્દે અહીં કહ્યું છે. તેની વિશેષ સ્પષ્ટતા કરતાં શ્રીમદ્ પાંચમા દોહરામાં લખે છે કેઃવર્તે. બંધ પ્રસંગમાં, તે નિપદ અજ્ઞાન; પણ જડતા નહિં આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ, ’ 66 પોતાને પોતાનુ અજ્ઞાન હોવાને લીધે આત્મા બંધનમાં પડે છે, પણ તેથી તેનામાં જડતા આવી જતી નથી, તેનુ ચેતનત્વ કાયમ જ રહે છે, એ “ જડ તથા ચેતન ભિન્ન છે” તે સિદ્ધાંત માટેનું પ્રમાણ છે. આત્મા પોતે અરૂપી હોવા છતાં રૂપી એવા જડને ગ્રહણ કરે છે, અને છતાં આત્માને તેનુ` ભાન નથી હાતું, તે પરમ આશ્ચર્યની વાતને જિનેશ્વરે પેાતાના જ્ઞાનમાં જાણી છે. આને શ્રીમદ્દે કેટલી સુંદર રીતે રજૂ કરેલ છે તે જુએ Jain Education International “ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવા જિન સિદ્ધાંત. ” આમ આ આશ્ચર્યની વાત રજૂ કર્યા પછી શ્રીમદ્દે આત્માની દૃષ્ટિ પલટતાં કેવા ફેરફાર થઈ જાય છે તે એક દોહરામાં બતાવી, જડ ચેતનના સબંધ અનાદિ અનત છે તેમ પછીના દોહરામાં બતાવ્યુ છે. આ સંબંધ કયારે બંધાયા તે જાણ્યામાં નથી, અને તેના તે સંબંધ સમષ્ટિની અપેક્ષાએ કન્યારેય પૂરા થવાના પણ નથી, તેથી જિનપ્રભુએ તેને “ અનાદિ અનંત ” ગણાવેલ છે. આ સંબંધ બાંધનાર કાઈ કર્તા નથી, અહીં સ્પષ્ટ કર્યું' છે. પણ તેમણે ૪૦. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૪૦, દા. ૫૭. For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy