SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન જીવનસિદ્ધિ મુક્તિ મેળવવા માટે જાતિ, વેશ આદિ કેાઈની જરૂર નથી; તે બધાં તા કમથી પ્રાસ થયેલાં માહ્ય સાધના છે. પણ આગળ જણાવેલ છે તેવા ભાવ વર્તે, તે માગે જીવ વર્ત તા તેને મુક્તિ મળે. તે માટે તેણે જાતિ, વેશ આદિના આગ્રહ છેડવાના છે, છ પદની સર્વાગી શ્રદ્ધા કરવાની છે, માહનીય કમ તથા અન્ય કર્મીના નાશ કરવાના છે, આ બધું જે માર્ગે થાય તે જ માક્ષમાગ. ર આ મેાક્ષમાગ કોને મળે તે બતાવતાં તેમણે જિજ્ઞાસુનાં લક્ષણા બતાવ્યાં છે કેઃ— ૮ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ, અંતર યા, તે કહીએ જિજ્ઞાસ.” ૧૦૮ આત્માથી જીવનાં લક્ષણા એ જ જિજ્ઞાસુ જીવનાં લક્ષણા છે, તે અહી' જણાય છે. આ સર્વાં લક્ષણા સમકિત જીવનાં છે. માક્ષમાર્ગ પામવા માટે સમ્યગ્દર્શન એ સૌથી અગત્યનું અંગ છે. તે પ્રાપ્ત થાય ત્યારે મોક્ષમાર્ગ સુલભ બને છે. તે સમિતિના ત્રણ પ્રકાર શ્રીમદ્ બતાવ્યા છે ઃ— “ તે જિજ્ઞાસુ તે જીવને, થાય તા પામે સમક્તિને, ૮૮ મતદર્શન આગ્રહ તજી, તે લહે શુદ્ધ સક્તિ તે, 4 વર્તે નિજસ્વભાવના, અનુભવ લક્ષ પ્રીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થ જેમાં ભેદ સદ્ગુરુ બાધ; અ‘તરીાધ. ” ૧૦૯ "" સદ્ગુલક્ષ; Jain Education International ન પક્ષ, ૧૧૦ અહી' જણાવેલાં ત્રણ પ્રકારનાં સમકિત વિશે શ્રીમદ્દે એક પત્રમાં લખ્યું હતુ કે 66 : ૧. આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરાધપણે આસપુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સમકિત કર્યું છે. ૨. પરમાની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સમકિતના ખીન્ને પ્રકાર છે. ૩. નિવિકલ્પ પરમાથ અનુભવ તે સતિના ત્રીજો પ્રકાર ક્યો છે. સમકિત. ” ૧૧૧ 66 પહેલું સકિત બીજા સમક્તિનુ કારણ છે, બીજુ સમક્તિ ત્રીજા સમતિનુ કારણ છે. ત્રણે સક્તિ વીતરાગપુરુષે માન્ય કર્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા ચાગ્ય છે, સત્કાર કરવા ચૈાગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે.૭૧ For Private & Personal Use Only આત્માથી જીવને સદ્ગુરુને બેષ થાય ત્યારે સમતિ થાય છે, અને તે સમક્તિ ઉત્તરાત્તર શુદ્ધ ખનતાં “ પરમાર્થ સમકિત ”માં પલટાય છે. આ સમકિતની વિશુદ્ધતા વધતાં અજ્ઞાનાદિ ટળતાં જાય છે, અને ચારિત્રના ઉદ્દય થાય છે. પરિણામે વીતરાગપદ પ્રાપ્ત થાય છે. આ વીતરાગપદ એટલે – ૭૧. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૭, www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy