SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. આમસિદ્ધિશા આમ ઉપદેશક ગુણસ્થાને વતા ગુરુનાં લક્ષણા શ્રીમદ્દે અહી બતાવ્યાં છે. આમ ૨૩ ગાથામાં મંગલાચરણ, ગ્રંથરચનાના હેતુ, ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની જીવનાં લક્ષોા, સદ્ગુરુનાં લક્ષણા, તેના ઉપકાર, તેમનું માહાત્મ્ય, જીવની પાત્રતા, વિનયમાર્ગ વગેરે વિશે પ્રાથમિક છતાં અગભીર સમજણુ આપ્યા પછી શ્રીમદ્ ર૪ થી ૩૩ સુધીની ૯ ગાથામાં મતાથી જીવનાં લક્ષણ બતાવ્યાં છે. ભતાથી જીવનાં લક્ષણા જેનામાં આત્મકલ્યાણ કરવાની વૃત્તિના કે પ્રવૃત્તિના અભાવ હોય તે જીવ મતાથી ગણાય છે. તે મતાથી જીવનાં લક્ષણા બતાવતાં ઉપાધ્યાય શ્રી યશાવિજયજીએ “ અધ્યાત્મસાર ”ના સમકિત અધિકારમાં લખ્યું છે કેઃ~~ “નાસ્તિ નિસ્સો ન હર્યાં સ્ન» મોાડમા ન નિવ્રુતઃ । તડુવાયશ્ર नेत्याहुमिध्यात्वस्य વાનિ ઘટ્ wate આત્મા નથી, નિત્ય નથી, કર્તા નથી, ભેાક્તા નથી, મુક્તિ નથી, તથા તેના ઉપાય કઈ પણ નથી એમ માનવુ' તે મિથ્યાત્વનાં છ પદો છે. અર્થાત્ આત્માનાં છ પદોમાં શ્રદ્ધા ન રાખવી તે મિથ્યાત્વ છે. ૧૯ શ્રીમદ્દે અહી દર્શાવેલાં મિથ્યાત્વીનાં લક્ષણેામાં આ ધ્યે પદના સમાવેશ કર્યા નથી. પણુ મુખ્યત્વે છઠ્ઠા પદને “ માક્ષના ઉપાય ” વિશેની અતવ્રતાના — મતાથી નાં લક્ષણા બતાવવામાં ઉપયોગ કર્યાં છે. ૨૪ થી ૩૩ સુધીના દોહરાએ શ્રીમદ્દે મતાથીનાં લક્ષણ બતાવવા રચ્યા છે. તેમાં મેાક્ષમાગ ના ઉપાય ચૈાજનાં ચેાજતાં જે લેાકેા ક્રિયાજડ કે શુષ્ક જ્ઞાની બની જાય છે તેનાં લક્ષણા ખતાવ્યાં છે, ચાથા-પાંચમા દોહરામાં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીનું જે સ્વરૂપ સક્ષેપમાં બતાવ્યું છે તેના અહીં થેાડા વિસ્તાર છે. ૨૪ થી ૨૮ સુધીના પાંચ દોહરામાં ક્રિયાજજ્ઞનાં લક્ષણો અને ૨૯ થી ૩૧ સુધીના ૩ દોહરામાં શુષ્કનાનીમાં લક્ષણ આપ્યા પછી કર મા દોહરા સામાન્ય કથનના છે. તેમાં મતા થી જીવ છૂટે એ અર્થે મતાથીનાં લક્ષણો જણાવ્યાં, અને હવે પછી આત્મા વધે તે અર્થે આત્માથીનાં લક્ષણા કહુ છું, એમ કર્તાએ જણાવ્યું છે. Jain Education International ---- શ્રીમતે દર્શાવેલાં મતાથી નાં લક્ષણા ૧. જેને માત્ર બાહ્યથી જ ત્યાગ દેખાય છે, પણ આત્મજ્ઞાન નથી, અને અ'તર'ગ ત્યાગ નથી તેવા ગુરુને મતાથી સદ્ગુરુ માને છે, અથવા તેા પેાતાના કુળધમ થી જે ગુરુ પ્રાસ હાય તેને જ સાચા ગુરુ માની તેનામાં મમત્વ રાખે છે, અને તેનામાં સદ્ગુરુનાં લક્ષણ છે કે હિ તે વિશે તે વિચારતા નથી. ૩૭. અધ્યાત્મસાર ”, સમક્તિ અધિકાર, લેાક ૬૦, પૃ. ૨૦૨. 86 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy