SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન પ્રશ્ન–કોઈ પણ સંયુક્ત વ્યંજનમાંથી એક વ્યંજન લેપાય તો આદિમાં નહીં આવેલા બાકી રહેલા વ્ય જનનો /૨/૮૯ સૂત્રથી દિર્ભાવ થાય છે. અહીં આપેલાં ઉદાહરણોમાં આદિમાં નહીં એવો બાકી રહેલો સંયુક્ત વ્યંજન છે. જ છતાં દિર્ભાવ કેમ ન થયો? ઉત્તર-૮/૨/૮૯ સૂત્રથી દ્વિભવની પ્રાપ્તિ છે એ તો ખરું પણ ૮/૨/૯ર સૂત્રના નિયમથી દીધ સ્વર અને અનુસ્વાર પછી આવેલા વ્યંજનનો દિભવ થતો. નથી” એ નિષેધ કરે છે માટે કિર્ભાવ થતો નથી. अतः समृद्धयादौ वा ॥८॥१॥४४॥ સમૃદ્ધિ વગેરે શબ્દોમાં આવેલા આદિના અકારનો વિકલ્પ દીધ થાય છે. સામઢી, મદ્ધ–દ્ધિઃ-સમૃદ્ધિ વાણિદ્વી, વસિદ્ધ-સિદ્ધિ-પ્રસિદ્ધિ-ખ્યાતિ વાય, વહેં–પ્રમુ–પ્રગટ વાડિયા, વઢવા-પ્રતિવર્તી-પડવો વાયુત્ત, પત્તો-મુત:-સૂતેલે સિક્વી, વણિી-સિદ્ધિ:-પ્રતિસિદ્ધિ સારિછો, સચ્છિો –સરત:-સરખો–જે માળી, મરી-મનસ્વી-તરિત્રન-મનસ્વી માનંસિળી, માસિળી-મનવિની–મનરિવની માત્રા, હિમા–મિયાતિ–શત્રુ–સામે થનાર રો, વરદો-દ-અંકુર વાવાઝૂ, પવાનૂ–પ્રવાસી–પ્રવાસ-મુસાફર. વાડિwદ્ધ, પgિી –પ્રતિવધી -(મૂળ શબ્દ પ્રતિસ્પર્ધન) હરીફાઈ કરનાર આ સમૃદ્ધિ વગેરે શબ્દોનો ગણુ આકૃતિગણે છે તેથી તેમાં નીચેના વધારે શબ્દો જણાવેલા છે તેને પણ સમાવી લેવાના છે. ગા - સ્પર્શ ન થાય તેવો વાર, વર-વરકોય—પારકું પાવથizવચનમ–પ્રવચન વારત-ચતુરન્ત–ચાર છેડાવાળું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy