SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-દ્રિતીય પાદ તિર્થઃ તિત્તિષ્ઠઃ ૫૮ારાકા તિર્યં શબ્દને બદલે તિરષ્ઠિ શબ્દ વાપરવે. ત્તિરિøિ પે-તિર્થ પ્રેક્ષતે-આડુ જુએ છે, આ પ્રાકૃતમાં તિર્થ શબ્દને બદલે તિરિા શબ્દ વપરાય છે. મુખ્ય ઘર: અતૌ ૫૮ાર।૪। તૃતિ શબ્દ સિવાય બીજે જ્યાં એકલે કે પુત્ર પદમાં કે ઉત્તરપદમાં વૃદ્ શબ્દ આવ્યા તે તે રદ શબ્દને બદલે ઘર શબ્દ વાપરવે. [ ૧૫૧ ધો-મૃદુઃ-ગૃહ-ધર ઘરસામી-ગૃહસ્વામી-ધરને સ્વામી રાયg-રાગટÇ-રાજવીનું ઘર-મહેલ અથવા રાજગૃહ નામનું નગર ગર્ફ-તિ:--ઘરનેા પતિ..આ પ્રયાગમાં રૂતિ શબ્દ હેાવાથી ગૃહૈં તુ ઘર ન મેલાય એટલે ઘરન્ફ્રે ન ખેલાય પણ નર્ફે ખેલાય. આ પ્રાકૃતમાં રાશિદે નારે ઢોથા-રાજગૃહ નગર હતું–એમાં ઘર થતુ નથી.. કૃદંત-પ્રકરણ ‘ક’વગેરે અના સૂચક જુદા જુદા પ્રત્યયા, ધાતુઓને લગાડવામાં આવે છે. ત્યારે તે પ્રત્યયેાવળેા શબ્દ ‘નામ' રૂપ બને છે. ધાતુએને નામ બનાવવા સારુ જે જે પ્રત્યયેા લગાડવામાં આવે છે તે તે પ્રત્યયેશને ‘કૃત' પ્રત્યયેા કહેવામાં આવે છે. આ ‘કૃત્' પ્રત્યય જેમને છેડે લાગેલા હાય છે તેવા ધાતુઓનાં રૂપને મૃત્અંત-કૃદંત-નામે ઓળખવામાં આવે છે, તેવાં કૃદંત નામેાની સાધના માટેના પ્રકરણનું નામ કૃદંત પ્રકરણ છે. આ, હેમચંદ્રે રચેલા ‘સિહહેમચંદ્ર” નામના સંસ્કૃત વ્યાકરણમાં આ કૃદંત પ્રકરણ માટે આખા પાંચમે અધ્યાય છે. આ પાંચમા અધ્યાયના ખીજા પાદના સૂત્ર ૨૭ માથી ૮૩મા સૂત્ર સુધીમાં જે જે કૃદંતના પ્રત્યયે જણાવેલ છે તે તમામ પ્રત્યયાને ઉપયેાગ પ્રસ્તુત ।।૮ાર૦૧૪ા સૂત્રમાં કરેલે છે. ૫૮ારા૧૪પપ્પા સૂત્રમાં જણાવેલા ‘શીલ', ‘ધર્માં' અને ‘સાધુ' એ ત્રણે અર્થાને સૂચવનાર, બધ! મળીને જે સત્યાવીશ (૨૭) પ્રત્યયેા છે તે બધા, ઉદાહરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy