SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન પ્રાકૃતમાં આ શબ્દ વિજાતીય સંયુક્ત વ્યંજનવાળો છે તેથી બિલકુલ સંસ્કૃતિની જેવો જણાય છે. આ શબદના ને લેપ નીચેના સ્ટાર ૮૦ સૂત્રથી પણ ન કરો. કેમકે આ સૂત્ર દ્વારા ૨ ના લેપનો નિષેધ કરેલો છે. જે નીચેના નિયમ દ્વારા આ શબદના 2 ના રને લેપ વિકપે કરવામાં આવે તો આ સૂત્રમાં નિષેધ કરવો તદ્દન નકામો જ થાય. એટલે આ રીતે વિચાર કરીને વરૂં ના ૨ નો લેપ કોઈ પણ નિયમ દ્વારા નિત્યે તેમજ વિકફ પણ ન થઈ શકે અર્થાત વન્દ્રનું વંદે રૂપ થઈ જ ન શકે. વન-વૃન્દ, સમૂહ, ટોળું જુએ હૈ૦ ઉણાદિ સૂત્ર ૩૮૭ મારવાડી ભાષામાં પરણવા જનાર વર ને વિદ્ર કહે છે અને વને વિંટળી કહે છે. પરણવા જનાર ઘણે ભાગે ટોળામાં હોય છે. કે જે ન વા તારા || શબ્દના 2 ના રને લેપ વિકટ કરવો. વિંદો, ચો–z–ચંદ્રમા , સુરો –શિવ, રુદ્ર-ભયંકર મ, મદ્ર-મદ્રમુ–સુંદર, કલ્યાણકારી સમુદો, સમુદ્રો–સમુદ્ર-સમુદ્ર-દરિયો પ્રાકૃત ભાષામાં વિજાતીય સંયુક્ત વ્યંજને વપરાતા નથી એવો સામાન્ય નિયમ છે છતાં નિયમો દ્વારા વિહિત કરવામાં આવેલા એવા કેટલાક વિજાતીય સંયુકત વ્યંજનો પણ વપરાય છે. જેમકે ભટ્ટ (જુએ, ૮ર૭૪) ઇ (જુએ, ૮૧૨૭૫) ૨ (જુએ, ૮ર૭૬) 2 (જુએ, ૮૨૩૮૦) સંસ્કૃતનો દૃઢ (પાણીનો ધરો) શબ્દ વ્યત્યય થવાને લીધે કૂદ થઈ જાય છે. અને આ નિયમ દ્વારા પ્રાકૃતમાં તેનાં બે રૂપ બને છે–ો, ઉો. કેટલાક વૈયાકરણ પ્રાકૃતમાં એકલું રૂદો રૂપ જ માને છે, દો નહી. કોઈ વૈયાકરણ 2 રૂપને પણ સંસ્કૃતનું રૂપ માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy